SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ મધુસૂદન ઢાંકી ૩૪. એજન, ૩૫. સં૦ આચાર્ય જિનવિજય મુનિ, સિંધી જૈન ગ્રંથમાલા, કંથાંક ૪૧, મુંબઈ ૧૯૫૬, “નરવપ્રબંધપૃ. ૧૧૨-૧૧૭ ૩૬. એજન, ત્યાં કુમારપાળના પુત્ર નૃપસિંહના મરણની વાત કહી છે જે અન્યત્ર ક્યાંય નેધાયેલી નથી. ૩૭. એજન. ૩૮. દ્રવ્યાલંકાર-ટીકા (સં. ૧૨૦૨/ઈ. સ. ૧૧૪૬) અને વિવૃત્તિ સહિતના નાટ દર્પણમાં પંરામચંદ્રના સહલેખક રૂપે જે ગુણચંદ્ર આવે છે તે રામચંદ્રના ગુબંધુ છે કે તેમની પોતાના શિષ્ય તે વાત ચોક્કસ નથી સં. ૧૨૪૧/ઈસ. ૧૧૮૫ માં પૂર્ણ થયેલ સેમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધનો પ્રથમ શ્રવણમાં આ ગુણચંદ્ર ગણિ ઉપસ્થિત હતા. ૩૯. આ ઉપરથી તે નિશંક નિશ્ચય થાય છે કે માણિકયચંદ્ર વિરચિત સંતને સમય ઈ. સ. ૧૧૬૦ હે અસંભવિત છે. ઈ. સ. ૧૨૭૯ માં પણ માણિજ્યસૂરિના વિમાનતા હોવા વિષે અગાઉ અહીં નોંધાઈ ગયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy