SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ નદિક્ષિ અને વિશિષવાક્ઝકભામનું પૌવપક્ષ સિવાય ઉતારી છે જેમ કે અમૃતનિશ્ચિત મતિના ઉદાહરણ સચવતી, આવશ્યક નિર્યુક્તિમાં નહીં મળતી, પણ નંદિમાં મળતી સાત ગાથાઓ વિશેષાવસ્યક ભાષ્યમાં નદિના નામનિર્દેશ સિવાય સંપ્રહાઈ છે. આ આ બધી વિગતેના આધારે એવું અનુમાન કરી શકાય કે, જિનભદ્ર પછી જિનદાસ ગણિ છે. પણ આવશ્યકર્ણિ, નાદિચૂર્ણિ અને વિશેષાવશ્યક ભાષ્યમાં કેટલાક સ્થળોએ વિચારને કમિક વિકાસ જણાય છે જે ઉક્ત અનુમાનમાં વિસંગતિ ઉપસ્થિત કરે છે. જેમ કે * . (૧) આવશ્યક ચૂર્ણિમાં ચક્ષુ અને મનને જનાવગ્રહ’ સ્વીકાર નથી. નંદિચર્ણિમાં એક તરફ નંદિગત ઉલેખને અનુસરતાં જિનદાસગણિ જનાવગ્રહના ચાર ભેદનોં વાત કરે છે, તે બીજી તરફ મલક દષ્ટાન્નની મજૂતિમાં મનમાં જનાવગ્રહને સ્વીકારતે સ્વમત રજૂ કરે છે અને એના સમર્થન માટે આ પ્રમાણે દલીલ કરે છે ? તે અળદિયस्थवावारे वि मणसे जुज्जते वंजणावग्गहा, उवयोगस्स असखेज्जसमयत्तणयो, उवयोगद्धाए य प्रतिसमयमणोदव्वग्गहणतो, मणोदव्वाणं च वंजणववदेसतो समये य असंखेज्जतिमे मनसो नियमार्थग्रहणं भवेत् । तस्य च प्रथमसमयार्थप्रति बोधकालेऽर्थावग्रहः, तस्य पूर्वमसंख्येयसमयेषु ઝનાવણ:૨૪જિનભદ્ર આ ઉત્તરપક્ષને પૂર્વપક્ષમાં મૂકીને તેનું કેવું છે કે પિ विषयमसम्प्राप्य गृह्णाति मनस्तथाप्यस्य व्यजनावग्रहो युज्यत एव, असंख्येषसमयत्वादुपयोगस्य, प्रतिसमयं च मनोद्रव्योपादानात्, द्रव्याणां च व्यञ्जनव्यपदेशात् , लत्सम्बदस्य वा, श्रोत्रेन्द्रियावग्रहवत्। यथेह श्रोनेन्द्रियेण शब्दद्रव्याणि प्रतिसमयमाददानस्य व्यजनावग्नझे भवट्यसंख्येयसमयस्तदन्ते चार्थावग्रहः તન્મનલોડોતિ | જિનભદ્દે આ ઉપરાંત થોડી અન્ય વિગત પણ પર્વ પક્ષમાં ઉમેરી છે જેમ કે, अथ अनिश्चरतस्यापि च स्वदेहात् स्वदेह[हृद्] देशमचिन्तयतः तज्ज्ञेयेसम्बन्धे संति प्राप्तकारिता તાવ કાનાવોમામાણ્ય તિ | જિનભદ્ર પૂર્વ પક્ષનું ખંડન કર્યું છે. . (૨) મતિ-શ્રુતની આવ.ચુર્ણિ ગત ભેદરેખાઓ ઉપરાંત અન્ય સ્પષ્ટતાઓ પણ નંદિર્ણિમાં છે. વિ. ભાષ્યમાં આ બધી સ્પષ્ટતાઓ ઉપરાંત અન્ય સ્પષ્ટતાઓ પણ છે, ઉપરાંત જરૂરી સુધારા પણ છે.' (૩) અક્ષરના અસ્વપર્યાય, સ્વપર્યાય, સંબદ્ધપર્યાય અને અસંબદ્ધપર્યાયની સમજૂતી આવ. ચૂર્ણિ અને વિ. ભાષ્યમાં ઉત્તરોત્તર વિશેષ સ્પષ્ટ છે. ૨૭ : . (૪) શ્રુતજ્ઞાનની નદિમત કયાદિ વિચારણામાં આવશુર્ણિમાં દિને વાત વાતિ પાઠ શીકાર્યો છે અને તેની સંગતિ બેસાકતાં કહ્યું છેકે.દેવર સાદિનું આલેખન જાણે જોતા જાણતા હોય તેમ કરવામાં આવે છે તે નંદિ ચૂર્ણિમાં પણ આ જ પાઠ સ્વીકાર્યો છે. અને ઉકત સમાધાન ઉપરાંત પ્રજ્ઞાપનકત પશ્વાત્તાના સંદર્ભમાં બીજ પણ સમાધાન આપ્યું છે. જિનભદ્ર ઉતપાઠ ઉપરાંત બાળતિ નો viઉંતિ એમ પંરપરાપ્રાપ્ત શબને પાઠની સંગતિ બેસાડવા પ્રયાસ કર્યો છે. નાગતિ જ્ઞાતિ વાળે મતે અન્ય કહીંને ઉલેખે છે અને અચક્ષુદર્શનના સંદર્ભમાં તેની સંગતિ બેસાડી છે. ૧૮, ' : * TA Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520760
Book TitleSambodhi 1981 Vol 10
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages340
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy