SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સવ હેરનાશમણું પડા ૦૬]; નાહા । ચૈત્રણ્ ઠા ! [જૂ છ] અને સેલ ટ [Āન્યૂ ૨૨] કહીને મૌન સેવ્યુ છે. આવશ્યક અને નદિતિમાં મલિક નિત પછી મલિમિંઢ એવા ગાથાક્રમ છે, [વિશેષાવશ્યક ભાષ્યમાં આથી ઊલટા ક્રમ છે.૧૦૩ નદિમાં લય્ક્ષરના છ ભેદાના ઉલ્લેખ છે, જ્યારે આવશ્યક ગ્રૂષિ અને નીિમાં પાંચ ભેદે સ્વીકારાયા છે.૧૧ આ બધી વિગતા આવશ્યકણિ, અને નંદિચૂર્ણ ના લેખકની અભિન્નતા સૂચવી શકે તેવી છે. પણ આની સંગતિ એમ બેસાડી શકાય કે જિનદાસગણિને આવશ્યકચૂર્ણિ કરતાં વિશેષ કહેવાનું ન હતું તેથી ઉક્ત ગાથાઓની ચૂર્ણિ કરી નથી. અને કેટલાંક સ્થળામાં તે આ કર્ણને અનુસર્યાં છે. વળી, કયાંક તેઓએ આવશ્યકચૂર્ણિા મત ‘અન્યે' કહીને ઉલ્લેખ્યા છે, જેમ કે, આવશ્યક ચૂર્ણિમાં મશ્રુિતની ભેદરેખાના સ્પષ્ટીકરણમાં આપેલા વર્લ્ડસુખના ઉદાહરણને વિર્યા માં પ્રત્યે કહીને ઉલ્લેખ્યુ. છે [આવુ પૃ. ૯, સઁસ્ક્રૂ છુ]. ઉપરાંતન'દિચૂં િકાર સમક્ષ જિનભદ્રની બન્ને કૃતિએ વિશેષણુવતી અને વિશેષાવશ્યકભાષ્ય હતી. આ વિગતા આવશ્યક ચૂર્ણિ` અને ન'દિસૂ`િના લેખકની ભિન્નતાનું સમ'ન કરે છે. આ પૂર્વે અમે કહી ગયા છીએ કે આવશ્યક પછી જ વિશેષાવશ્યક ભાષ્યની રચના છે. »{1}** (૫) નઢિચૂર્ણિકારને વિશેષણવતી અને વિશેષાવશ્યકભાષ્યની જાણ છે : કેવલજ્ઞાન કેવલદર્શનની વિચારણામાં જિનદાસએ નંદર્ણિમાં [નરૢ૪૦] વિશેષણુવતીની ચાવીસ ગાથાએ ઉષ્કૃત કરી છે. વિશેષાવશ્યક ભાષ્યગત કેટલાક ગાથાશા અને એક ગાથા નદર્ણિમાં જોવા મળે છે. જેમકે, (૧) વેવમાં યુદ્ધ સત્ઝમાબાળ અગત. ૨૧૨। (૨) કોલિવિયોવૃદ્ધી ગાહા पूर्ववद् व्याख्येया' 3 (૨) યુદ્ધીવડે. II:! પતીવ માહાર, અસ્ત્યો તિવ્રુક્ષો ય લહા વસેલાવાને તથા માળિત૰૧૪। ન દિચૂર્ણિમાં પ્રાપ્ત વિશેષાવશ્યકભાષ્યના આ નામનિર્દેશ જિનભદ્ર પછી જિનદાસગણુિના કાળક્રમ સુચવે છે.(૪) મન-હંમેળગાહા ।૧૫ (૧) સત્તષિક્ષેતળાતો.......ળાળ૧૬ | આ ગાથા નંદિચૂણિ'માં સંપૂર્ણ પણે ઉલ્લેખાયેલી છે. ઉપયુક્ત ઉલ્લેખામાં સોર્તિયિોવન્દ્વી અને બુદ્ધીટ્ટેિ આ બે પૂગત ગાથાઓ છે, જેની સમજૂતી આવશ્યકચૂર્ણિમાં છે. ૧૭ નરમળ ગાથા આવશ્યકચૂર્ણિમાં છે૧૮ એટલે એ સિવાયના ઉપયુ*ક્ત ઉલ્લેખા જિનદાસગણુને જિનભદ્ર પછીના કાળમાં સૂચવે છે. મની ઘણી ગા અહી... એક એવા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે એ જિનદાસગણુએ નંદિચૂર્ણ'માં વિશેષણુવતી૧૯ કપભાષ્ય૨૦ અને અન્ય કેટલાક પુરાગામી પ્રથાની૨૧ સામગ્રીના ઉપયાગ કર્યાં, તા વિશેષ વસ્યકભાષ્યની અને વિશેષાવશ્યક ભાષ્યમાં દેટલાક સ્થળેાએ શબ્દશઃ સામ્ય જોવા મળે છે તેના અથ શા ? ગાથાઓ કેમ ઉદ્ધૃત ન કરી ? બીજી તરફ્ નદિસૃષ્ટિ પ્રસ્તુત પ્રશ્નના ઉત્તર એ રીતે આપી શકાય (૧) પુરોગામી લેખકની સામગ્રીના કેવા અને કેટલા ઉપયાગ કરવા તે પરવતી લેખકની સ્વતંત્રતા છે. (૨) અથવા ક્રેઈ એવા ગ્રંથ જિનભદ્ર અને જિનદાસણની નજર સમક્ષ હશે, જેમાંથી ખન્ને લેખકેાએ ઉતારા કર્યા હાય, વિશેષાવશ્યક ભાષ્યમાં 'જિનભકે કેટલીક ગાથા પૂરોગામી ગ્રંથના નાનિર્દેશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520760
Book TitleSambodhi 1981 Vol 10
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages340
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy