________________
નરસિંહ મહેતા કૃત
આપ અગનાનની ઓટમાં આવીને, આપ આપ સે આપે લાભ: નરસઈ પણ લેઈને ઊર્મિઓ અનુભવે, તાહરા ખેલમાં તું જ શે.
તેહ તું...૪
૨
૩
દેહડલી મૂકીને રે, એક દંન જાવું છે, તે માટે કહું છું, કરી લે હરિનું ભજન રે,
જીવ તાહારે જાવું છે. ખાઓ પીઓ ને ધન વાવરો રે, જેહવું જેહેને હાથ રાવણ સરખે રાજીએ રે, તે તે કાંએ ન લેઈ ગઓ સાથે રે. જીવ તાહારે... મગરે કરીને પિસીએ રે, તેહે નાં મૂકે મહેત; ચેતનહારા ચેતજે રે, ગોફણ જાશે તે ગોલા સાથ રે. જીવ તાહારે... લખમીને બાંધ પિોટલે રે, સ્વરગ ના પિતા ઠેઠ; સજન કેરી ગોઠડી રે, ટાંકે છે ધાબા હેઠ રે.
જીવ તાહારે.. કોહેના છોરુ ને કેહોના વાછરું રે, કેહનાં માએ ને બાપ;
જાવું જીવને એકલા રે, સાથે આવશે પુન ને પાપ રે. જીવ તાહારે.. વૈષ્ણવને વિમાન આવશે રે, સકુટને(?) જમદુત; શૂરાને વરેશે અપછરા રે, પેલા દુરીજન સરજે છે ભૂત રે. જીવ તાહારે.
હવે પાણીને પરપોટડો રે, એહવું કાયાનું મૂલ; ભણે નરસીઓ વીનતી રે, જેહવું બેડે તે માથે ફૂલ રે. જીવ તાહારે..
૬
૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org