________________
નરસિંહ મહેતા કૃત
૧૫૫ રાતલડી અંધારી રે, બેહે(?)રણ વહી ગઈ રે, ઉગ્યા ઉગ્યા અગોચરના રે સૂર. ત્રણ રે ભવન રે બાઈ ! દુષ્ટ પડાં રે, મંટી ગયુ માયા કેરુ પુર. રાતડલી... ૧ સરવે તે અંગે રે જાગી સખી સુંદરી રે, જેવા જેવા ગેસ્વરનુ રૂપ. કેટિ તે કંદ્રપ રે બાઈ ! ઉદે હવા રે, નરખ્યા નરખ્યા બ્રહ્માદિકના ભૂપ. રાતલડી... ૨ અનેક કમલ રે બાઈ માહારે વિકસી રે, મધુકર પાંગે છે કાંઈ મેખ. નરૌઆને સ્વામી રે બાઈ મૂને તાહાં મલે રે, પુરા માહાંરા મન તણા સંતે ખ. રાતલડી.. ૩
૧૫૬ રામકૃષ્ણ સું નેહ નહી જેહને, તે રે માંનવી ખર સ્વાન તોલે. ભૂતલ ભાર કરવાને રે અવતરા, પ્રેતની પેરે તે સંસારમેં હેલે. રામકૃષ્ણ સું...૧ દ્રષ્ટ થઈ તેટલો ભંગ એહેના [..] શિલા પડી તેહના સુખ માંહે. જીવતા નર તે જમ સમાં જાણવા, જેહનું ચિત્ત નેહે રામકૃષ્ણ માંહે, રામકૃષ્ણ સુ..૨ જે તણે મુખ શ્રીકૃષ્ણકીરત નહીં, તેહ તણે મુખે દેવરાવ તાલુ. ભણે નરસીએ જેને રામ વાહાલા નહી, તેહ તણું કુટુંબ સરવે કાલું. રામકૃષ્ણ સું...૩
૧૫૭
(રાગ : કેદારો] વાલાજી રે ! તમારી કૃપા વિના, સંસાર દુખ ક્યમ ટલે, અન્ય ઉપાસે તે ભમેં ભૂલે. તુજ થકી વેગલા, કર્મબંધન કરે, પડે જમજાલ જયમ મીન તેલે.
વાલાજી ...૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org