________________
:
કિર
નરસિંહ મહેતા કૃત
'
.
૧૪૩
[[રાગ સાંમેરી] જેહેને પ્રભુની વાત ન ભાવે , તેહને ઘેર શીદ જઈએ (૨), જેને આંગણીએ હરીજન નિ આવે રે ,, - ૧ સાસુ માહારી સાપ જેવી, નંદી દીઠડે દાઝે રે, જેહને તેહને આગલ વાત કરાં, તેહ ઘડી એકમાં ઘર ભાંગે રે. ૨ ઓછામાં પાડેસણ ઝેરી, બળતામાં નાખે વારિ રે, તમે ઝાઝેરાં ને હું રે એકલડી, સંમિ છતાં. ને હું હારી છે. ૩ આ ઘર ભીતર કેરી રાખું, રૂદઆ ભીતર રાચું રે નરસઈઆચા સ્વામી સંગ રમતાં, મગન થઈને હું નાચું રે. ૪
(રાગ કશ્રી) તપથી હરિમારગ છે દેહેલો, લોક કહે છે સેહેલે ટેકો અધર અગ્નિ પર વૃત ઘરે, રતી એક ગલણ ન દે, હીરા રતનચી ખાંણે વસે, રતી એક પંચ ન લે (૧) કનક કામની કહેવાએ વાટપાલ, તેથી અલગ ટલીયે, ભણે નરીયે સાચું છે તે, પ્રતક્ષ પ્રભુજી ને મિલીયે (૨)
૧૪૫
તમારા કેખરની નાર, મોહન જાને દે. ટેક) દુધ દહી તમે કહા જાને રે, છાશન કે પવનહાર (રે).
મોહન : ૧ પટકા પમરીકા કા[હા] જાન રે, ધાબલી કે ઓઢનાર રે.
* મોહન-૨ સોના રૂપ તમે કહા જાને રે, કથીર કે પિરનાર (ર)
મહેન
?
નરસીઆના સંમી સીમલા રે, વાલો ઉતારે ભવપાર (૨)
માન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org