________________
નરસિંહ મહૈતા કત
૧૩૯ ગોવિંદનું નામ ઘણું રે મધું છે, સરવસ આપીને લીજે રે, વળી વળી એ હે અવસર કાંહાંથી, ક્ષાણુ એક વિલંબ ન કીજે રે, માનવદેહ વેપાર રે આવે, તુ વચમાં કાંહા થઓ બેટી રે; હરિ હીરે હાથેથી છે તે, હાણ થાઓ છે મેટી રે.. કાચી રે કાઆ ને જઠી રે મા, રાખી ન રહે કેઈથી રે; વીજલડીના ચમકારામાં, વીંધી લેને મોતી રે. વૈષ્ણવજનને શ્રીકૃષ્ણજીની કૃપાએ, હરિગુણ હેતે લાધું રે; નરરોંઈચા સ્વામી સંગ રમતા, સાગરપુર જમ વાધું રે.
ગોવિંદ... ૧
ગોવિંદ.... ૨
ગોવિંદ.. ૩
૧૪૦ ઘેર આવેને, નંદજીના લાલ ! માખણ ખાવાને, ઘણા કટેરા માખણ ભરીઆ આને, (મહે) મીસરી અપર પાર રે.. આને. (ટેક) ઊભી રહી વાટ જે છું ચારે કેર, આવે ન દલાલ .
માખણ ખાવાને, 'પુરુષોત્તમ પ્રાણઆધાર, નહી દઉં જાવાને
(માખણ ખાવાને)... ૧ તાહારે મંદીરીએ હું નહી આવું, તું છે ધુતારી નાર રે, તું તાં હંમને મંદીર તેડી, કુડાં ચડાવે આળ રે.
માખણ ખાવાને. ૨ દીનાનાથ દળ દામોદર, એ સું બેલા માહારાજ રે.. નરસંઇઆને સાંમી મલીઆ, જનમજનમ ભરથાર રે.
માખણ ખાવાને... ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org