________________
નરસિંહ મહેતા કત હરખા સુરીનર દેવ મુનિજન, પુષ્પવરષ્ટી તાં
થાએ રે; રાધામાધવ જેડી જોઈ જોઈ, નરસીએ બલ જાએ રે
આ જે રે હરિ...
૧૩૩ આવી છે ક્રષ્ણ વધામણી, રંગ રાતી રે, વાલા ગોકુલની ત્રીજનાર્ય, શાંમગુણ ગાતી રે. કનક થાલ મેતીએ ભરી, રંગ રાતી રે, વાલા કૃષ્ણ વધાવા જાય, શાંમગુણ ગાતી રે. પાય તે નેપુર હિરીયાં રંગ રાતી રે, એગનીઆ ઝલકે કાન, શાંમગુણ ગાતી રે. ચીર પહેર્યો ચંપાવર, રંગ રાતી રે, વાલા કેસરની છે અ[3], શામગુણ ગાતી રે. નરસંઈને સ્વામી ભલે, રંગ રાતી રે, વાલે ઉતારાં ભવપાર, શાંમગુણ ગાતી રે.
૧૩૪
[ રાગઃ પ્રભાત ] એહેવા દુરમતિયાં ડાહાં થઈને, શાણું તે રહી સમજાવે રે, પુણ્ય ભજનમાં ભંગ પડાવે, અજ્ઞાન એહેવું ભણાવે રે. આપણા કુલમાં કોએ ભક્તિ કરી નથી, તે આપણું કેમ કરીએ રે ? મોટા કુલને વાસે રે વસવાં, હરિમંદિર નવ ફરીએ રે.
એહેવાં... હરિમંદિર જેહેવાં–તેહેવાં જાએ તાંહાં આ પણ કેમ જઈએ વૈષ્ણવ કહીને નાતજન હસે, તિલક છાપ નવ ધરીએ રે.
એહેવાં...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org