________________
નરસિંહ મહેતા કૃત
,
કે અમે કેમ મેલિયે, રિત લાગે તે લેસું દાણ લિધા વિના સુંદરી, જાવા નવ દેહું. ૧ જોબન ધનના રથિ, થઈ છે મસ્તાનિ દાડિ ચેરિ મારું દાણુડું, જાતિતી છાનિ. ૨ આજ મલિ છે એકલિ, મઈડુ ને મેલું; દાંણ અમારુ ચરતાં, શું જાણ્યતુ પેલું. ૩ કરે રેજે કાનાજ, જોયા જેવું થાશે; હૈયે રાજાના રાજમાં, લુંટી ને લેવાસે. ૪ મુખડુ સંભાલિને બેલી, મ કરે જરારિ, દિઠા વિના નવ નાંખીયે, કઈ ઉપર ચેરિ. ૫ દુરિજન લાકડાં દેખસે, થાસે નીમચું ઠાલું નરસિ મેતે કે વાલમજિ, મૈ ટાંક ન આલું. ૬
ગિરધર ગોપિનિ સુણિ વાંણિ, મનમેં રિઝયા સારંગપાણિ અંતર હેત અતિઘણું દિડું, જે બેલિ તે લાગ્યું મિડું
મે મકિ દિધિ પ્યારી, ગોરસ પિવું કુંજવિહારી. ભુધર ભાવ અલોકિક ભાલી, મલિયા રાધાને વનમાલિ. રસબસ છેને મૈડું લિધું, નરસિ મેતાનું કારજ સિધું,
ધિરિ રે ધુતારડિ, હવે જાઈશ ( મેલિ રે; વાટ જોતાં વનમાં, મલિ છે આજ અકેલિ રે. ટેક) નંદ બાબાનિ નિવા કિધિ, તે [C] કે બિજિ કોય; એ ગુનામાં રેલ કરુ હું, તે તું ઉભિ જેય.
હવે જાઈશ ...૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org