________________
તરગલાલા
૨૦૭
અનેલી તે તેના પગમાં પડીને ખેાલી, 'વિષયપકમાં અમે ખેડૂતેલાં હાઈને અમારુ શું થશે ? (૧૯૩૧). હે આપ્યું ! એક તેા અમે મેનાહથી ઘેરાયેલાં છીએ, તેા ખીજી ખીજુ, તમારી ચાઁ અત્યંત દુષ્કર છે. તેા પણ અમને એવા કાંઈ ઉપદેશ આપે, જેથી અમારું' સસારભ્રમણુ અટકે.’ (૧૬૩૨). એટલે તર ંગવતીએ કહ્યું, જો તમે સંયમ પાળી શકે। તેમ ન હા, તે। જિનવચનમાં શ્રદ્ધા રાખીને ગૃહસ્થષમનું પાલન કરે.' (૧૯૩૩).
આર્યાંનું અમૃતના સાર સમુ` આ વચન સાંભળીને તેને અનુગ્રહ ગણી તે સ્ત્રીઓએ તેને સહ હૃદયમાં ધારણ કર્યું. (૧૬ ૩૪). એ પ્રમાણે ધબુદ્ધિ પામવાથી સ`વેગમાં શ્રદ્ધા પ્રગટતાં, તેઓએ શીલવ્રત અને ગુણુવ્રત લીધાં. (૧૬૩૫). જીવ, અજીવ વગેરે જૈનશાસ્ત્રના પદાર્થોનું જ્ઞાન પામીને તેએ શુભાશયવાળી બની, અને તેમણે અણુવ્રત તથા અનેક શીલવ્રત સ્વીકાર્યો. (૧૬૩૬). ખીજી બધી તરુણીએ પણ આ સ` કથા સાંભળીને જિનવચનમાં દૃઢ શ્રદ્ધાવાળી બની અને સ ંવેગ ભાવ ધરવા લાગી. (૧૬ ૩૭). સયમ, તપ અને યેાગના ગુણુ ધરતી તે આર્યો પણ અન્ય નાની શ્રમણીએની સાથે ત્યાંથી અચિત્ત ભિક્ષા લઈને, જ્યાંથી આવી હતી ત્યાં પાછી ગઈ. (૧૬ ૩૮).
ગ્રંથકારના ઉપસ‘હાર
મેધ આપવાના હેતુથી આ આખ્યાન તમારી પાસે મેં વ્યુ` છે. તમારું બધુ તદુ દૂર થાએ, અને તમારી ભક્તિ જિતેંદ્ર પ્રત્યે હા. (૧૬૩૯),
સક્ષેપકારના ઉપસ’હાર
હાઈયપુરીય ગચ્છમાં વીરભદ્રનામના સૂરિના શિષ્ય (?) તેમિચ દ્રષ્ણુિના શિષ્ય યો આ કથા લખી. (૧૯૪૦).
我