________________
તર'ગલાલા
૧૮૩
ચારોએ તે તરુણ દ’પતીના રત્ન ભરેલા કરંડિયા તથા ખીજુ` પશુ જે કાંઈ મૂલ્યવાન હતુ` તે સેનાપતિને સેાંપી દીધું.... (૧૪૫૧). સેનાપતિએ મને પેાતાની આજ્ઞા જણાવી કે આ તેનું નામને દિવસે કાત્યાયનીના યાગમાં મહાપણુ તરીકે બલિદાન આપવાનું છે (૧૪૫૨), તેમને કબજામાં રાખવા તેણે મને સોંપ્યાં, આંસુનીગળતી આંખવાળાં અને મરણભયે નિશ્ચેષ્ટ ખની ગયેલાં તે તેને હું મારા વાસમાં લઈ આવ્યા. (૧૪૫૩). તે તરુણુને બંધનમાં બાંધી સહીસલામત પડાળીમાં રાખીને ચેકી કરતા હું. પલ્લીમાં સુરાપાન કરવા લાગ્યું. (૧૪૫૪). તે વેળા પેલી સુંદર તરુણી, પાત:ના પતિ પ્રત્યેના પ્રેમને લીધે શૅાક પ્રગટ કરતી, અનેક વિલાપવચને ઉચ્ચારતી, સાંભળનારના ચિત્તને 'પાવતું કરુણ રુદન કરવા લાગી, (૧૪૫૫). તેના રુદનના અવાજથી ત્યાં બદ્રિની આવી લાગી. તે તેને જોઈને શેક કરતી કૃતાંતને શાપ દેવા લાગી. (૧૪૫૬). તે વેળા તે 'દિનીને કુતૂહળ થતાં તેમણે તે તરુણીને પૂછ્યું, “તમે કાંથી આવ્યાં ? કયાં જવાનાં હતાં ? ચેકરોએ તમને પ્રેમ કરતાં પકડવાં ? ” (૧૪૫૭). એટલે હાથ પર માથું ટેકવીને તે ખેલી, અમે અત્યારે જે જે દુ:ખ પામ્યાં તેના મૂળરૂપ જે ખીના છે તે બધી તમને હું માંડીને કહું છું તે સાંભળેા. (૧૪૫૮) :
તરુણીની આત્મકથા
rt
ચંપા નામની ઉત્તમ નગરીની પશ્ચિમે આવેલા વનના અ`દરના ભાગમાં હું ગંગાપ્રરોચના નામે ચક્રવાકી હતી. (૧૪૫૯). ત્યાં સુરતરથના સારથિ આ મારો તરુણ તે નદીના પુલિન પર વસતા ગ ંગાતર ગતિલક નામના ચક્રવાક હતેા. (૧૪૬૦). હવે એક વાર જંગલી હાથીને હણવા માટે વ્યાધે પેાતાના ધનુષ્યમાંથી છેડેલા બાણુથી તે ચક્રવાક વીંધાઈ ગયે!. (૧૪૬૧). પશ્ચાત્તાપ થવાથી તે વ્યાધે કાંઠા પર તેના શરીરને અગ્નિદાહ દીધા. પતિના માને અનુસરતી એવી મે પણ અગ્નિમાં પ્રવેશ કર્યાં. (૧૪૬૨). એમ બળી મરીને હું યમુનાનદીને કાંઠે આવેલી કૌશાંખી નામે ઉત્તમ નગરીમાં શ્રેષ્ઠીકુળમાં જન્મી (૧૪૬૩). આ મારા પ્રિયતમ પણ તે જ નગરીમાં ત્રણ સમુદ્ર પર જેની ખ્યાતિ ફેલાયેલી છે. તેવા મહાન સાવા કુળમાં મારી પહેલાં જન્મ્યા હતા. (૧૪૬૪). ચિત્રપટ દ્વારા અમે ફ્રી એકબીજાને એળખ્યાં; તેણે મારા પિતા પાસે મારી માગણી કરી, પણ પિતાએ મને તેને દેવાની ના પાડી, (૧૪૬૫), મે દૂતી મેાકલી, અને તે પછી પૂર્વજન્મના અનુરાગથી પ્રેરિત અનીને, મદનવિકારે