SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થપતિ મનસુખલાલ સોમપુરા નવા પણ સદીના કામમાં, ગિરનાર, 4 રાણકપુર,* ઈત્યાદિ સ્થળોએ જોવા મળે છેઆથી એમ જણાય છે કે મળ પારિજા કોઈ કારણ સર નુકસાન પામી હશે યા હેત પડી ગઈ હશે તેથી કાર સમય નથી કરીને મૂકી હશે. અહી હું આ વાત સુચનhપે મફ છે અને ભવિષમ પશિલાના કરીને સમતાથી નિરીક્ષણ-પરીક્ષણ કરી આખરી નિન્ય લેવાને અમે ન અને ગભ ગ્રહ વચ્ચેના અંતરાલમાં ચચ્ચાર ન બેની બે જોડી અને એક છ, મોઢા આગળનીમાં વચ્ચેના બે થ ભ ઉડાડી મૂઢમ ડ૫ના અઠાશના બે થંભ સાધ વચથી હારના બે થ ભને મેળ કરી ચોકી જેવું કર્યું છે. ગર્ભગૃહ વિશે આગવા જ આવનાઃ એક અવતર માં આવનાર છે.ઈ અહી, દારશાખા વિગે દવ, દાનાખાની ચર્ચા જે પ્રકારે અને જેવા અ ગ્રેજીમાં દા. સોમપુરાએ કરી છે તે સાધાનના મગજમાં એકદમ ઉતરી શકે તેમ નથી. સોમપુરા કહેતા નથી પણ માર શાઅધિત વશાખાદાર" છે, સોમપુરા શાખાઓને કમ શાઅને તેમ જ શિપીઓની પરંપરાને અભિમત છે તેથી અવળે ગણાવે છે આથી “બાહ્યશાખા” કે જે સૌથી છેલ્લી અને બીત સમાણી દેય છે તેને તેઓ સૌથી પહેલી ને-%ા-છિદ્રને મઢતી શાખાન-ગણાવે છે (જુઓ એમના અવલક) "The Bahyasah ha on [sic] opening of the door, 18 carved with an under-cut creeper In the arrangement, from the wall side of the door, rupasakha [sic] 18 flanked by a pair of patrasakha on either side, then comes Rupastambha (sic) immediately followed by patra, 2nd Ripasakha (sic), and Baliyasakha, falling on the opening of the door, "88 શાખાગતરીને આ અવળે ક્રમ ઉપલબ્ધ થાઓમાં અને વિદ્યમાન પ્રાચીન મંદિર માં તે જોવા મળતા નથી. પણ દા સેમપુરા પાસે પરંપરા, પ્રત્યક્ષ પ્રમાણુ અને શાસ્ત્રપ્રમાશથી વિપરીત કહેવા માટે કોઈ ચોક્કસ પ્રમાણે હશે જ, જે જે તેઓ રજુ કરી શકે તે પશ્ચિમ ભારતમાં જ નહી, સારાયે ઉત્તર ભારતના વિદ્વજને અને શિપીજને માટે નાનઘોનક બની રહેશે મંદિરનાં સ્થાપત્ય વિશે વિશેષ આ ભ દિરમાં અગાઉ જે કઈ સુધારાવધારા થયા હોય તે અંગે પૂર્વે થઈ ગયેલી ચર્ચા અમુક અંશે રસપ્રદ તેમજ વર્તમાન સદર્ભમાં સુસંગત હોઈ, તેને પ્રસ્તુત કરી આગળ વધીશુ. મારે તે સ બંધમાં જે કઈ કહેવાનું હતું તે તો કહી ચૂક છુ "The extent of restorations carried out in this temple in the 16th century needs some investigation. 33 See Navab, figs. 202-203 34 See M A Dhaky. "Renaissance and the late Maru-Gurjara Temple Architecture." Journal of the Indian society of oriental Art, Western Ind en Art, hg 19, also cf Varkana temple ceiling, Ibid., fig. 21, 35 Sompura B. 14
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy