SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ બાપાલાલ વૈદ્ય મિ મા, પેથિનિક એસિડ ૩૯૫-૨૦, ફૉલિક ઍસિડ, વિટામિન ડી, વિટામિન ઈ, 1-9-ર-મિ મા છે "વમાં ઘણું પાચકરના (એન્ઝાઈમ્સ) છે માટ - ફણગા ફુટવેયા ધામાથી મેલ્ટ બનાવાય છે જવ, ઘઉ, ઓટ, રાગી નાગલી) અને જયાર–અકિલા ધાન્યના માટે બનાવી શકાય છે અગ્રેજીમાં માસ્ટથી મોટે ભાગે નવમાથી બનાવા માટે જ ઓળખાય છે. આ મૅલ્ટ બીયર બનાવવામાં, હીસ્કી બનાવવામા, દવા બનાવવામાં, બાળકેના બેરામાં, નાસ્તાની બનાવટમાં. દૂધની બનાવટમા, પાવી બનાવવામાં, કેન્ડી બનાવવામાં વપરાય છે આ ઍટને એ પ્ત બનાવવામા આવે છે જેમા પિપક અને સાક શકિત સારી પેઠે છે દવાઓના સેંટ એસ્યા બહુ વપરાય છે કાલેલા જવ અપલબાલી' નામે વેચાય છે પલંબાલમાં વિટામિન અને ખનિજ તારો સારા પ્રમાણમાં રહે છે પલંબાલીમાથી બનાવેલો વને લાટ વાચી નાનો ગણાય છે ઉના લેટમાં આ લોટ ઉમેરીને વાપરી શકાય મનુ ના ખેરામા, પશુના ચારામાં, માત્ર અને દારૂ બનાવવામાં તેમજ પર્લ બાલી વગેરેમા જવનો ઉપયોગ થાય છે જવને લેટ ઘઉની પેઠે ખવાય છે પરત જવનો લેટ એકલો જવલ્લે જ ખવાય છે. વર્ષ કે ચણાના લોટ ભેગી જવને લોટ વ૫રાય છે ચપાટી બનાવવામાં ઘઉ માં ૧૫ થી ૨૫ ટકા જવને લોટ ઉમેરી શકાય સાથો–હિંદમાં વાવને વધુ ઉપયોગ સજી (p() બનાવવામાં થાય છે યુ પી , ૫જાબ અને રાજસ્થાનમાં મત્તને પાણીમાં મેળવી શીતપેય તરીકે પીવાય છે યુ પી. બિહાર, મધદેશમાં ગરીબ કાને જવ મુખ્ય બેગક છે સતુ જવને સેકી, તેને લેટ બનાવી, સહેજ મીઠું નાખી, બનાવવામાં આવે છે. ચણાની દાળને સેકી નાખો તેને લેટ પણ મેળવવામાં આવે છે મરચુ વગેરે નાખવુ હોય તે નાખી શકાય છે સત્ત પાણીમા ઈને પીવાને હેમ છે ઇતથી ચાવીને એ ખવાતે નથી આયુર્વેદમાં સકતુને મા બલકર માન્યો છે મલ્ટી વિટામિન ફુડ (M V F) બનાવવા કરતા સકતુ ગરીબોને વધુ પોષાય એમ છે પર્વ બાલનું પાણી (બાલી વોટર) દવા તરીકે વપરાય છે જવ કવાથ કરી એ પાણી નિ બુનો રસ અને સાકર વા તુઝ નાખીને પીવાથી સુ દર પોષક પીણ બને છે પેસાબ કમી થતો હોય, બળતરા બળતો હોય, તેની, જલેલ વગેરે રોગો થયા હોય તે ગાતી વૈટર બહુ સારુ ઉપયોગી છે ઘઉના લોટમાં ૧૦ થી ૧૫ ટકા જવને લોટ મેળવી બિસ્કિટ બનાવાય છે. જવના લેટના પવિ બિસ્કિટ સારા બનતા નથી, કારણ ઘઉમા જે પ્રોટીન-ટેન’ છે તે જવમા મુદ્દલ નથી જવખાર–વના છોડને બાળીને તેની રાખમાથી જે ક્ષાર બનાવવામાં આવે છે એ વખાર દવામાં એ ખૂબ વપરાય છે આજે બજારમાં જવખાર વેચાય છે તે બનાવટી છે. જવમાથી કાઢેલો કુદરતી નથી જવખારના ગુણ કુશ્તી જવખારમાં જ છે-બનાવટીમાં નથી ચરક જવખારના ગુણ આવા આપે છે-૯દ્રોગ, પાંડુરોગ, ગ્રહણી, હીહવૃદ્ધિ, અનાહ, ગયગ્રહ, કફજ કાસ અને અને નાશ કરનાર છે (ચ સુ ૨૭) જવખાર પેસામને વધારે છે ભોજન પહેલા આપવાથી એ દીપન અને અમાશયની પીડાને કમી કરે છે ભાજન પછી આ૫વાથી આમાશયની અખ્તતાને કમી કરે છે અને ત્યાંના કફને છુટ પાડે છે જવખાર કફને છૂટે કરે છે, પિત્તને પાતળુ બનાવી પિત્તનલિકાને શેથ કામ કરે
SR No.520751
Book TitleSambodhi 1972 Vol 01
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1972
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy