SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ બાપાલાલ વૈદ્ય રેચક તેમ વીર્યજનક બને છે ધરાવે છે. આ બે શક્તિઓ બતાવી ઘઉમા બીજા ધાન્યો કરતા અદભુત ગુણે છે એ દર્શાવી ઘઉની પ્રાણપ્રતિષ્ઠા કરી છે એમ કહેવામાં અતિ શક્તિ તે નથી જ આધુનિક પરિભાષામાં કહીએ તે ઘઉમા ઉત્તમ નત્રિલ (પ્રોટીન) છે. વિટામિન છે, અગત્યના ખનિજ સારો છે અને એથી ખાદ્ય પદાર્થોમા એ પોતાના સર્વોચ્ચ સ્થાન સાચવી શકે છે શિવદા કહે છે કે સ્વાદ, શીત, નિષ્પ ગુણને લઈને વઉને કફકર ગણુ જોઈએ અને એથી જ સુતે વઉ કફકર છે એવું સ્પષ્ટ વિધાન કર્યું છે બીજ કહે છે કે વસત ત્રાના વર્ણનમાં યુવ–ઘઉનું ભજન કરવાનું વિધાન છે એટલે વર્ષે જે કફકર હોત તો વસ તઋતુમા તે ખાવાની સલાહ ન જ આપી હતી આથી સુશ્રુતે “કકકર'ની જગાએ શિથકર સાજે જન્માવનાર) પાઠ રાખ્યો છે પરન્તુ એ બરાબર નથી ઘઉ કફકર છે એ ચેકસ છે પરંતુ વસંત ઋતુમાં, આદાનકાલના મધ્યભાગમાં, વાતપિત્તાનુબબ્ધવશાત નિગ્ધશીત એવા ઘઉંને ઉપગ વિરોધી ગણાતું નથી જ અર્થાત્ અહી ઘઉ પુરાણા લેવાના છે અને જુના ઘઉં કફકર નથી જ મધુર કલ્પ મોટે ભાગે શ્લેષ્મલ-કફકર છે પરંતુ આમાં જૂનાં જવ, ચેખા(શાલિ), મગ, ઘઉં, મધ, સાકર અને જા ગલ માસ—આ બધા મધુર હોવા છતાય તે કફકર નથી આ અપવાદ યાનમાં રાખવા જેવો છે આથી વસતની ચર્ચામાં ધઉં ખાવાનું કહ્યું છે બીજા કેટલાક એમ કહે છે કે આદાનકાયના મધ્યભાગમાં અર્થાત વસ તઋતુમાં. ચન અને અગરના લેપ લગાવવાનું વિધાન છે એમાં ચદન શીત છે જ્યારે અગર (અગર) ઉષ્ણ છે, અને આ છતાય વસ તમાં ચદનાપુરના લેપ લગાવવાનું વિધાન છે આ જ મુજબ જવ અને ઘઉં ખાવાનું વસતમાં વિધાન છે કારણ કે તે એક બીજાના ભારત છે અને બન્નેના ભેગા ગુણો વાતપિત્તપ્રત્યેનીક છે અને એથી જવ અને ઘઉ બનેને સાથે ઉલ્લેખ બને સાથે ખાવાના હોઈ, ધઉ કર રહેતા નથી એવી શિવદાસ સેનની માન્યતા છે " મારા એક મિત્ર માર ધ્યાન ખેચતા કહે છે કે મામા ઘઉં નથી પરંતુ અજુર્વેદમાં છે અને ઉલ્લેખ આપે છે “વીચ ને માયા ને તિરાજ જે ચિવિઝ અવિથ श्यामाकाब मे मीषाराय मे गोधूमाश्च मे मसूराश्च मे यज्ञेन कल्पताम् ।। २ [ ૧ યજુર્વેદ વાજસનેયિ માધ્યન્દિન સહિતા અધ્યાય-૧૮ માત્ર ૧૨] જવ નામો - ચલ, થયુપિન, દકિય, તીક્ષ્ય (R), જવ (જૂ૦), સાતુ (મ), જવ, જ (હિ), યવધાન્ય (તે), જવ (ફ) Barley બાલી (એ), Hordeum vulgare હેSિઅમ વગેર (લે) १. द्रष्यगुणभा शिवदाससेना ૨ કિયg = કાગ, રાહુ = ચીને, રસમાજ = સામે નીવાર–નમારના ચોખા,
SR No.520751
Book TitleSambodhi 1972 Vol 01
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1972
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy