________________ Errorl Reference source not found. Error! Reference source not found. 895 જે જ્ઞાની પુરુષોને દેહાભિમાન ટળ્યું છે મુંબઈ, આસો, 1955 જે જ્ઞાની પુરુષોને દેહાભિમાન ટળ્યું છે તેને કંઈ કરવું રહ્યું નથી એમ છે, તોપણ તેમને સર્વસંગપરિત્યાગાદિ સપુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે.