SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 835 મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો મુંબઇ, જયેષ્ઠ વદ 4, બુધ, 1954 ૐ નમઃ મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. વળી તેમાં આ દુષમકાળ હોવાથી જીવને તેનો વિશેષ અંતરાય છે. જે જીવને પ્રત્યક્ષ સત્સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહપુણ્યવાનપણું છે. સત્સમાગમના વિયોગમાં સશાસ્ત્રનો સદાચારપૂર્વક પરિચય અવશય કરવા યોગ્ય છે. ઉત્પાદ વ્યય > આ ભાવ એક વસ્તુમાં એક સમયે છે. પૂર્વ જીવ અને પરમાણુઓનો જીવો જીવ માન પરમાણુ ભાવ પરમાણુઓ સંયોગ
SR No.330961
Book TitleVachanamrut 0835
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy