SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. ૧-૯-૪૮ તેમણે આજ સુધી ગુજરાત કાઠિયાવાડની જનતાની કરેલ અનેકવિધ સેવાઓની કદર રૂપે તેમને એક થેલી આપણુ કરવી એ હેતુથી તા. ૨૭-૩-૪૮ ના રાજ માન્યવર શેઠ શ્રી પ્રાણલાલ દેવકરણુ નાનજીના પ્રમુખપણા નીચે મુંજાજી શહેરના કેટલાક સભાવિત ગૃહસ્થાની એક સમિતિ નીમવામાં આવી હતી. તે સમિતિએ શ્રી. ગેરધનદાસ ભગવાનદાસની આગેવાની નીચે ઉપર જણાવેલ થેલી માટે નાણુાં એકઠાં કરવાના પ્રયાસ શરૂ કર્યાં હતા. આ પ્રયાસના પરિણામે, જણાવતાં આનંદ થાય છે કે આ થેલીમાં, આજ સુધીમાં રૂા. ૩,૦૦૦ લગભગ ભરાયા છે અને આ કાના સૌંચાલકે અઢી લાખ રૂપી સુધી બહુ જદ્ધિથી પહોંચી વળવાની આશા સેવે છે. આપણા સમાજના એક લેાકસેવકની થેલીમાં આટલી મેટી રકમ ભરાય તે તે લોકસેવકની સાચી સેવાનિષ્ઠાની અને લેકપ્રિયતાની સ ંપૂણુ પણે દ્યોતક છે. અલબત્ત શ્રી. ખુશાલદાસભાઈ કપાળ જ્ઞાતિના છે અને કપાળ જ્ઞાતિ આજે એક બહુ ધનાઢય કામ તરીકે જાણીતી છે અને આ થેલીમાંના ઘણા મોટા ફાળે કપેાળાધુઓ તરફથી મળેલા છે. આમ છતાં પણ શ્રી. ખુશાલદાસ ભાઇની જનકલ્યાણુસાધક પ્રવૃત્તિ માત્ર કપાળ કામ પુરતી જ મર્યાદિત છે એમ નથી તેમજ જેમણે જેમણે આ કુંડમાં નાણુાં ભર્યાં છે તેમણે કાંઇ શ્રી. ખુશાલદાસભાઇના કોઇ ઐહિક ઉપકાર નીચે હ।ઈને આ નાંશુા ભર્યા' છે એમ પણ નથી. શ્રી. ખુશાલદાસભાઇની નિ:સ્વાર્થ' સેવા તથા લેકકલ્યાણુસાધનાની ઉંડી ધગશથી જ કેરાફ્ટને આ થેલીમાં સૌ કાએ નાણાં ભર્યાં છે અને કપેળ નહિ એવા પણુ. કેટલાયે ગૃહસ્થાએ વધુમાગ્યે માત્ર · સ્વેચ્છાથી પ્રેરાઇને પોતાના નાના માટેા કાળા માકલી આપ્યા છે. મા નોંધ એ થેલીમાં નાણુાં ભરવાની અપીલ કરવાના હેતુથી લખવામાં નથી આવી, પણ આ થેલી બંધ કરવામાં આવે તે પહેલાં શ્રી. ખુશાલદાસ પ્રત્યેની પે।તાની કૃતજ્ઞતાના પ્રતીકરૂપે તેમને જાણુનાર કાઇ પણ બંધુ કે બહેન ફુલ નહિં તે ફુલની પાંખડી મેાકલવાનું ન ચુકે એ બાબતની યાદ આપવા પુરતે જ આ તૈધ લખવાને આશય છે. તિથિ અને સંવત્સરિને લગતા મતભેદ વિષે શ્રીમદ્ રાજચંદ્ર થૈડા સમય પહેલાં પુંજાભાઈ ગ્રંથમાળા તરફથી પ્રગટ થયેલ અને શ્રી. ગોપાળદાસ જીવાભાઇએ સ’પાદિત કરેલ શ્રી. રાજચંદ્ર એ નામનું પુતક જોવામાં આવ્યું. તેમાંથી ઉપરના પ્રશ્ન ઉપર શ્રીમદ રાજચંદ્રે પ્રગટ કરેલા કેટલાક મનનીય વિચારા ઉપયેગી લાગવાથી અહિં અવતરત કરવામાં આવે છે. તે જણાવે છે કેઃ “ આ ખાળતમાં હિતકારી શું છે તે સમજવુ જોઇએ. ખાર્ડમની તકરાર તિથિ અર્થે કરવી નહિ; પણ લીલેતરીના રક્ષણુ અથે તિથિ પાળવી.લીલેાતરીના રક્ષણ અર્થે માદિ તિથિ કહી છે. કાંઇ તિથિને અથે` આમાદિ કહી નથી. માટે આમાતિ તિથિને કદાગ્રહ મટાડવા જે કાંઇ કહ્યું છે, તે કદાચહ્ન કરવાને કહ્યું નથી. આત્માની શુદ્ધિથી જેટલુ કરશે તેટલુ હિતકારી છે. અણુહિંથી કરશે તેટલું અહિતકારી છે. માટે શુદ્ધતાપૂર્ણાંક સદ્ભુત સેવવાં. ‘સંવત્સરીના દિવસ સબધી એક પક્ષ ચાયની તિથિ આગ્રહ કરે છે, અને બીજો પક્ષ પાંચમની તિથિના આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બન્ને મિથ્યાલી છે. જ્ઞાની પુરૂષએ તિથિની મર્યાદા આત્માથે કરી છે. જો ચાકસ દિવસ નિશ્ચિત કર્યાં ન હત તા આવશ્યક વિધિના નિયમ રહેત નહિ. આત્માથે તિથિની મર્યાદાના બ્રાભ લેવે. બાકી તિથિિિથના ભેદ મૂકી દેવે. એવી કલ્પના કરવી નહિ; એની ભ’ગજાળમાં પડવું નહિ. “કદાચ, મુકાવવા અર્થે તિથિએ કરી છે; તેને બદલે તે જ દિવસા કદાગ્રહ વધારે છે. તિથિઓના વાંધા કાઢી તકરાર કરવી એ માક્ષે જવાના રસ્તા નથી, કવચિત્ પાંચમના દિવસ ન પળાયે અને છ પાળે અને આત્મામાં કામળતા હાય તા તે ફળવાન થાય, જેથી ખરેખરૂં પાપ લાગે તે રાકવાનું પેાતાના હાથમાં છે; ૩૩૬ તા જૈન પરિભાષામાં કહીએ ા સંપૂણુ પરિગ્રહ વિરમણવ્રત જેણે ગૃહસ્થજીવનના અથવા તે સસારને ત્યાગ કર્યો છે અને સન્યાસના સ્વીકાર કર્યાં છે તેના માટે જ શકય છે, પણ ગૃહસ્થજીવનમાં પણ પરિગ્રહવિસ્તારની ચોક્કસ મર્યાદા બાંધવાની પ્રથા જન સમાજમાં પ્રચલિત છે. પાતાને અમુક રકમથી વધારે રકમ નહિ ખપે એવી પાતા માટે મર્યાદા બાંધી હાય અને એ રકમથી વધારે જેટલું વ્યાપાજ ન થાય તે ધું શુભ કાર્યોંમાં ખરચી નાંખતા હૈાય એવા શ્રદ્ધાળુ અને ધમ પરાયણુ જૈના આજે પણ જોવા જાણવા મળે છે, પશુ આવા નિયમધારીમાં ઘણી વખત એમ પણ જોવામાં આવે છે કે જ્યારે પાતા પાસે દશ હજારનું પણ ઠેકાણુ' ન હેાય ત્યારે લાખ રૂપીઆની મર્યાદાના નિયમ લેવામાં આવે છે અને લાખની મીલ્કત ધરાવતા ગૃહસ્થ દશ લાખની મર્યાદાને નિયમ લેછે અને સુક'યેગે. ધાર્યા મુજબની મર્યાદાથી કમાણી વધી જતાં દ્રવ્યના લાભ તેને છુટતા નથી અને લીધેલા નિયમને પણ મન ઉપર ભાર રહે છે. પરિણામે વધારાની મીલ્કત પત્ની, પુત્ર કે સગાવહાલ’ના નામે ચઢાવીને પરિગ્રહ પરિમાણુના નિયમ પળાયાના સતેષ ચિન્તવવામાં આવે છે. આમાં કેવળ સ્વપરની વચના જ રહેલી ડેાય છે, આત્રે પરિગ્રહપરિમાણુને નિયમ ઘણુ ખરૂ અપરિગ્રહની સાચી ભાવનાને નહિ પણ સીમિત મહત્વાકાંક્ષાને જ દ્યોતક હાય છે, અને તેમાંથી કોઇ કાળે ત્યાગ કે વૈરાગ્યની ભાવના સ્ફુરવાની સંભાવના થઇ શકતી નથી. પેાતાના સુખભોગને જાળવવા અને સાથે સાથે અપરિગ્રહની દિશાએ પેાતે કાંઇક કર્યુ છે. એમ મનને મનાવવું એથી વિશેષ કાઇ તત્ત્વ આવા નિયમે પાછળ હેતુ નથી. આને આપણે વૈશ્યાચિત પરિગ્રહ તરીકે ઓળખીએ તે તેમાં આપણે વૈશ્યાને કે અપરિગ્રહની ભાવના-ખેમાંથી કાઈને લેશમાત્ર અન્યાય નથી કરતા. અથવા શ્રી. બાળાસાŽા મેર સાથેના ઉપર જણાવેલ પ્રસ’ગ બીજી કાર્ટિને છે. જેના ચિત્તમાં અપરિગ્રહની ભાવનાના ખરો ઉદય થયો. હાય છે તેમને આગામી કાળમાં આટલી સંપત્તિ કે વૈભવ મળશે તે વધારેની કામના નહિં કરૂ' ' એમ વિચારતા કે ચિતવતા નથી, પણુ ઉલટુ પેાતાની પાસે જે કાંઇ હૈાય છે, પોતાની માલમીલ્કત જેને તે ગણુતા હૈાય છે, તેના જ તેને ભાર લાગવા માંડે છે. તેને ગૃહસ્થજીવનની જવાબદારીનુ પુરૂં ભાન હાય છે અને તેથી તે પેાતાના સવના ત્યાગ કરી શકતા નથી, પણ પેાતાના પરિગ્રહવિસ્તારને બને તેટલે સકેલવા તે હંમેશા આતુર હાય છે અને જ્યારે જ્યારે તે જેટલા ત્યાગ કરી શકે છે ત્યારે ત્યારે તે તેટલુ હળવાપણું અનુભવે છે અને તેના ચિત્તના આન' અને ઉલ્લાસ વધતા જાય છે. અપરિગ્રહ તે। પરિ,વિરમણુની ભાવનાનું સાચું સ્વરૂપ આ છે. આવા આત્મા મને આટલા પરિગ્રહના અને પરિણામે આકા ઊગવૈભવના અધિકાર છે” એમ ક િપતાના મનને મનાવતે નથી, પશુ ઉલટુ' અહંક ભેગવૈભવની લાલસાથી સવ પ્રકારે છૂટવા માંગે છે અને સ* પરિગ્રહ આખરે એક પ્રકારની સામાજિક ચેરી છે એમ વિચારીને, જેમ ચેર ચેરીના માલ તેના માલીકને સાંપીને મનથી હળવા બને છે. તેમ જ, આવી વ્યકિત પેાતાના નામે ચઢેલી સમાજની મીલ્કત સમાજને સોંપીને સાચી પ્રખ્રુશ્રુતા અનુભવે છે. જો ઉપર જણાવેલ અપરિગ્રહને લગતા નિયમને આપણે વર્યેાચિત અપરિગ્રહના નામથી - એળખળ્યે તે। આ પ્રકારના અપરિગ્રહને આપણે બ્રહ્મચિત અપરિગ્રહ તરીકે એાળખાવી શકીએ છીએ અને એ વિચારસરણી સ્વીકારતાં આપણે એમ પણ કહી શકીએ છીએ કે આજના કહેવાતા અને સાચા જૈન નવા માટે વૈશ્ય મટીને આખરે સાચા બ્રાહ્મણ જ નવું પડશે. શ્રી, ખુશાલદાસ કુરજી પારેખના આવા આગામી હીરક મહેાત્સવ જાણીતા સમાજસેવક શ્રી. ખુશાલદાસ કુરજી પારેખની પટીપૂતિને એક સંભારબના આકારમાં ઉજવવી અને તે પ્રસંગે
SR No.249707
Book TitleTithi Ane Samvatsari Mat Bhed
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherPrabuddha Jivan 1948
Publication Year1948
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Devdravya
File Size154 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy