________________
हुतरेसु वि.
વિમુક્ત લોકો અલોભથી લોભને જીતે છે અને અનુકૂળ વિષય કામનાઓનો પણ સ્વીકાર-ઉપભોગ કરતા નથી (વિમુરા.પારામિળો. તો તમે દુjછમાને ન શાને નામ તિ), તેઓ જ ભિક્ષુ કહેવાય છે (૨.૨.૭૧). પાપકર્મોની પરિજ્ઞા કરી તે ન કરવાં, ન કરાવવાં કે તે માટે અનુમોદન પણ ન આપવું, જેથી કુશળ સાધક તેનાથી લેપાતો નથી (..સત્તે નોવતિવેગાસ ૨.૨.૭૪ = ૨.૫.૮૯). આવા પશ્યને (પાસ, જોનાર, હકીકત સમજનાર) કોઈ ઉદેશ - ઉપદેશાવ્યવહાર હોતો નથી (૩ો પાસાસ નલ્થિ ૨.૩.૮૦). કુશળ બંધાયેલો પણ નથી અને મુક્ત પણ નથી (સને પુન નો વધે નો મુદ્દે ૨.૬.૧૦૪). તેઓ સાંસારિક પરિગ્રહને બંધનરૂપ ગણે છે (.આરિણ.. સંથી તિ અવq ૨.૫.૮૮) અને તે બધું છોડી દઈ ફક્ત વસ્ત્ર, કાંબળો, કટાસન, વગેરે જેવી જરૂરી સામગ્રી રાખે છે (૨.૫.૮૯). તેણે કંઈક મળતાં ખુશી કે ન મળતાં શોક ન કરવો. (તાનો ત્તિ ન મળેા મતાનો ત્તિ ન સોયા ૨.૫.૮૯, સરખાવો ૨.૪.૮૬). નારદપરિવ્રાજક ઉપનિષદ કહે છે કે અનાખે વિઘાલી થાણાને ચૈવ હષ્યને (૫.૭). fમવરવૂ...fછત્તા તયારૂ (૨.૫.૮૮), સુધીની પંક્તિ ૮.૩.૨૧૦ સૂત્રમાંથી અહીં લીધી છે. અહીં (૨.૫.૮૮) , તે જુદા જ વિષયની હોય એમ સ્પષ્ટ તરી આવે છે. આને કર્મ-પરિજ્ઞા કહે છે, જેથી કર્મોથી ઉપશાંત થવાય છે. તે વ્યક્તિને મમત્વ હોતું નથી (..રિVT...મોવસંતી...
માત બહતિ...૨.૬.૯૭). તેણે લોકને - સંસારને – ઠીક જાણી લીધો છે. તે બુદ્ધિશાળીએ સંસાર ત્યાગ કર્યો છે. તે વીર ખેદરહિત (વિમળ) હોવાથી રાગ વગરનો છે (ના
વમળ વાર, તાં વાર ન રન ૨.૬.૯૮, આ બધાં સૂત્રોમાં ‘‘કર્મોમાં રાગ” અને કર્મોના લેપ” વિષેના ઉલ્લેખો ધ્યાન ખેંચે એવા છે. આગળ જતાં આ બાબત વધારે સ્પષ્ટ કરી છે (fમોલ = રજોના ૮.૮.૨૫૧ - નશ્વરમાં કે વિવિધ વિષય કામનાઓમાં રાગ ન રાખવો) આર્યોએ દર્શાવેલો આ માર્ગ અપનાવતાં કુશળને કર્મસમારંભનો લેપ લાગતો નથી (૨.૫.૮૯). કુશળ સાધક કર્મમાત્રને સંપૂર્ણ જાણે છે અને સંસારી લોકોનાં દુઃખોની પરિજ્ઞા જણાવે છે (૨.૬.૧૦૧, ૪.૩.૧૪૦). તે મમત્વરહિત, ખેદ વગરનો છે – (૨.૨.૭૪, ૨.૪.૮૫, ૨.૬.૯૭, ૯૮; ઉપર જુઓ). તે લોક - સંસાર - સાથેના સંયોગથી પર છે, અનન્યદર્શી છે, અનન્ય-આરામ છે (.કન્વેતિ તો સંનોસે...૩ Muછાવંતી.મારા.૨.૬.૧૦૧). તેને મન તુચ્છ (અધમ, પાપ?) અને પૂર્ણ (પુણ્ય ?), બંને સરખા છે (હા પુ રૂં થ્થતિ તહાં તુચ્છ વાસ્થતિ ૨.૬.૧૦૨, જુઓ શૂબીંગ-આચાર પૃ.૭૩,
સ્થતિ માટે જુઓ પિશેલ હુ ૫૪૩). સર્વત્ર-સર્વ દિશામાં - પરિશચારી (સંપૂર્ણ જ્ઞાન-વિવેકથી આચરનાર) તે વીર બંધન પામેલા જીવને મુક્ત કરે છે (વીર માટે જુઓ શૂછીંગ-વો.મ.પૃ.૮૦ અને યજીમા-૧૯૮૧, નોંધ ૨૧) અને હિંસાથી (હિંસાના પ્રસંગે) લેખાતો નથી (પણ વીરે...ને વર્લ્ડ ડિમોચ. ૩૬ મહું નિર્થિ લાલુ સત્રો સવપત્તિવારી ન છUપણ વીર. ૨.૬.૧૦૩, છ માટે જુઓ પિશેલ હું ૩૧૮). આ સંદર્ભમાં આચાર-ચૂર્ણિ (પૃ.૯૯) જણાવે છે કે સર્વપરિજ્ઞા મુજબ શાસ્ત્રાનુસાર-આચરનાર હિંસાથી લપાતો નથી (..વિધી દંતો ન છોગા નિષ્પતિ). શીલાંક પણ કહે છે કે...થયેલી હિંસાથી (પાપકર્મથી) તે વીર લેપાતો નથી (શીલાંક-આચાર પૃ.૯૮). આવાં વિધાનો પ્રાચીન વૈદિક કે ઔપનિષદ સાહિત્યમાં પણ જોવા મળે છેઃ ર સ દ સૈવ્યાવ7 પાખના તિર્થને શુદ્ધ: -તે કર્મોથી આચરણ કરતો તે શુદ્ધ પાપથી લેવાતો નથી (છાંદોગ્ય ઉપનિષદ ૫.૧૦.૧૦), મેડ હૃથ્વષાણે તત્તિ, નૈન તીરે તપત: - તે ખરેખર બંનેને (પાપ-પુણ્ય, વ.) તરી જાય છે, એને કરેલું અને નહીં કરેલું (કર્મ) દુઃખ દેતાં નથી. (બૃહદારણ્યક ઉપનિષદ ૪.૪.૨૨). ૧
Aવિદ્યાન... [ પુથપે વિધૂ નિરંગનઃ પરમં સામુતિ - પુણ્ય અને પાપ ખંખેરી નાખી તે નિરંજન (નિર્લેપી) જ્ઞાની પરમ સામ્ય પામે છે (મુંડક ઉપનિષદ, ૩.૩), ગીતા પણ કહે છે કે આ સર્વ લોકને મારવા છતાં તે (જ્ઞાની) મારતો નથી, બંધન પામતો નથી (૧૮.૧૭).
લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ]