________________ જેવી કોઈ ચીજ રહી નથી. આથી કટુંબ જ્ઞાતિ, ધર્મ અથવા કોઈ પ્રકારનું સંગઠન રહેવા ન પામે, વડિલોની આજ્ઞા જેવું કશું ન રહે. સામાજિક, આર્થિક, નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક વગેરે દરેક જીવન ક્ષેત્રમાં અરાજકતા વધી રહી છે. આ પ્રત્યક્ષ અનિષ્ટ નજરે દેખાય છે. પિતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-ભાઈ અને ભાઈ-બહેન દરેકમાં ભિન્નતા - વિચારભેદ - મતભેદ ઉપસ્થિત થઈને વિભાજન થઈ જાય છે. આનાથી વધીને બીજું કયું નુકશાન છે. એ વિવેકી સુજ્ઞ પુરુષોએ શીધ્ર વિચારવું જરૂરી છે. લેખકનું નામ પ્રભુદાસ બેચરદાસ પારેખ સંપર્ક સૂત્રઃ અરવિંદભાઈ પારેખ C/o. વિનિયોગ પરિવાર ટ્રસ્ટ બી-૨/૧૦૪, વૈભવ, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૪000૯૨.