SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 છે ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ : ૬૧ ૦ અંક : ૬ ૭ જૂન ૨૦૧૩ વિક્રમ સંવત ૨૦૬૯૦ વીર સંવત ૨૫૩૯૦ જેઠ સુદિ તિથિ-૮૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૦ ૦ (૧૯૨૯ થી પ્રારંભ, ૮૪મા વર્ષમાં પ્રવેશ) ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા.૨૦૦/-૦૦ ૦ ૦ છૂટક નકલ રૂા. ૨૦-૦ ૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ જૈન એકતા ગચ્છના બહુ ભેદ નયને નિહાલતાં તત્ત્વની વાત કરતાં ન લાજે. ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકાં, મોહ નડિઆ કલિકાલ રાજે. ''(૧૪ : ૩) [આનંદઘનજી વિશ્વની ત્રણ અબજની માનવ વસ્તીમાં લગભગ પચાસ લાખ જ નષ્ટ કરવા કહ્યું, એ મોહ જ સંપ્રદાયમાં ફૂલ્યો ફાલ્યો છે. સંપ્રદાયના જૈનો હશે. કોઈ એક કરોડની સંખ્યા પણ કહે છે, પણ જે હોય તે, જૈન મોહને કારણે જ મંદિરની માલિકી માટે આ વર્ગ કોર્ટમાં ભેગો થાય અતિ અલ્પ સંખ્યામાં તો છે જ. આ ધર્મ અતિ પ્રાચીન છે. એના શ્રત છે, આમને-સામને, અને મતભેદ, મનભેદ અને મનદુ:ખ પાસે પહોંચી ભંડારોમાં અમૂલ્ય અને અસંખ્ય જ્ઞાન ભર્યું છે. જગતને વિશ્વશાંતિ ગયા છે. જે પ્રતિમા આપણને વ્હાલી છે એના ઉપર કેટલા દુષ્કર્મો અને સુખનો રાહ દર્શાવી શકે એવા સિદ્ધાંતો એની પાસે છે. નજીકના થાય છે ! એક પક્ષ પોતાના હકના દિવસે ચક્ષુ કાઢે, બીજો પક્ષ પોતાના ભૂતકાળમાં જ ગાંધીજીએ ‘અહિંસા'ના શસ્ત્રથી ભારતને આઝાદી હકના દિવસે ચક્ષુ ચોંટાડે . આ પ્રતિમાઓ ક્યારેક ‘બોલે’ તો, એ આ અપાવી. આ શસ્ત્ર જૈનોના શાસ્ત્રમાં છે. અહિંસા એ જૈન ધર્મનો આત્મા બધાંને શું કહે ? કલ્પના તો કરો. છે. ગીતા તો યુદ્ધ ભૂમિમાં સર્જાઈ. હમણાં જ થોડા સમય પહેલાં ગીતા મહાન છે. આ ગીતામાં આ અંકના સૌજન્યદાતા મુંબઈમાં એક મંદિરના પટાંગણમાં જીવન માટે ઊંડાણભર્યું તત્ત્વજ્ઞાન એક સરસ, ઉત્તમ જૈન પુસ્તક મેળો છે. પણ, અહીં અર્જુનને યુદ્ધ જશવંતભાઈ મણિલાલ શાહ પરિવાર યોજાયો હતો. જેનોએ ઉત્સાહભેર કરવાનો આદેશ ભગવાન કૃષ્ણ ભાગ લીધો, અને મોટી સંખ્યામાં સુરેખાબેન રાજેશ • હિતેશ જિતેશ આપે છે. ભગવાન મહાવીરે યુદ્ધ જૈન ધર્મના એક પંથની જાણકારી કરવાનું ક્યારેય કોઈને કહ્યું નથી. મેળવી પુસ્તકો પણ ખરીદ્યા. પરંતુ મહાવીરે તો માનવની ભીતરમાં રહેલા રાગ-દ્વેષ, માન, લોભ, મોહ આ પુસ્તક મેળામાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના જ પુસ્તકોને જેવા અરિ-દુશ્મન સામે લડવાનું કહ્યું છે. પણ દુઃખની ઘટના એ છે કે સ્થાન હતું.મેં આયોજકોને પૂછ્યું, “તો અન્ય સંપ્રદાયના મુલાકાતીને આ જૈનો સંપ્રદાયના નામે અંદરો અંદર જ લડે છે. રાગ-દ્વેષ વધારે છે. તમે પ્રવેશ આપશો ?'' એમણે ‘હા' પાડી. અન્ય સંપ્રદાયના જ્ઞાનને મતભેદોની દિવાલ મોટી થતી જાય છે. ભગવાન મહાવીરે જે “મોહ’ને આવકાર નહિ! પણ વ્યક્તિને આવકાર? !! કારણકે પોતાના • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ ઓફિસ સ્થળ સૌજન્ય : શ્રી મનીષભાઈ ઝવેરી • Website : www.mumbai_jainyuvaksangh.com • email : shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990
SR No.249555
Book TitleJain Ekta
Original Sutra AuthorN/A
AuthorAnandghan
PublisherZZ_Prabuddh Jivan 2013 06
Publication Year2013
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy