________________
'नमो नमो निम्मलदसणस्स
કેરળ શાળા સાગારી મોરારી રહળ કોઈપણ ક્ષેત્ર અને ક્ષણને અનુકૂળ બનાવવા માટે દેઢ નિશ્ચય એ શ્રેષ્ઠ સાધન છે. જૈન દર્શનના અગાધ સાહિત્ય સમુદ્રમાં છુપાયેલા અનેક ગંભીર ગ્રંથ રત્નોના અભ્યાસ માટે સંસ્કૃત પ્રાકૃત ભાષાના વ્યાકરણની આવશ્યક્તા છે અને તેના અભ્યાસ વગર જ્ઞાનયાત્રી ન પામે તે માટે કલિકાલ સર્વજ્ઞ વિરચિત પ્રાકૃત - સંસ્કૃત વ્યાકરણને ગુજરાતી ભાષામાં પ્રતિષ્ઠિત કરવાનું મુશ્કેલ કાર્ય વિદ્વાન મુનિરાજ પૂ. શ્રી દીપરત્નસાગરજી મ. સા. એ કર્યું અને ઉપરોક્ત ઉક્તિ ચરિતાર્થ કરી. પૂજ્યશ્રીએ ગુજરાતી ભાષામાં “અભિનવ હેમ લઘુ પ્રક્રિયા” નામે ૧000 પાનાના ચાર વિરાટ ગ્રંથ તૈયાર કર્યા અને ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ વખત પ્રકાશિત થયા. પૂજ્યશ્રીનું “આગમ સૂતાણી ષટીકમ્” B0િ ગ્રંથ વિશ્વના ૧૪ દેશોમાં પ્રતિષ્ઠાને પામ્યો છે. ક્યાંક DVD રૂપે છે. આગમ વિષયોનો એન્સાઈક્લોપીડિયા તૈયાર કરી રહ્યા છે અને આગમિક શબ્દોની વ્યાખ્યા કરીને “જૈન પરિભાષા કોશ” તૈયાર કરવાની જેઓશ્રીની ભાવના છે, એવા આ પૂજ્ય મુનિરાજશ્રી જૈન સંઘનું ગૌરવ છે. 1 જામનગર - ભાવનગરની ભૂમિ તેઓશ્રીની સંસારિક અવસ્થાની કર્મભૂમિ. વ્યવહારિક પદવી એમ.કોમ., એમ.એડ. ની પ્રાપ્ત કરી. અને જૈન ફિલસૂફી પર સંશોધન કરતાં સંયમ સ્વીકારના પરિણામ થયા. પોતાના વડિલ બંધુ પૂ. મુનિરાજશ્રી સુધર્મસાગરજી મ. સા. ના ચરણમાં સમર્પિત થયા. વર્તમાન ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય મ. સા. શ્રી દૌલતસાગર સૂરિશ્વરજી મ. સા. ને આદર્શ સ્વીકારી જ્ઞાન માર્ગ પર દોડ્યા. કરોડરજ્જુના છ મણકાને તીવ્ર ઘસારો પહોંચે તો પણ ૧૪ કલાકનો પરિશ્રમ કરતાં. સંયમ માર્ગને ગૌણ કર્યા વગર માં પદમાવતીની કૃપા - આશિર્વાદ પામી, પચ્ચીસ વર્ષના સેતુ પર ૩૦૧ ગ્રંથ તૈયાર કરી પ્રકાશીત કર્યા. વર્તમાનકાળે ચારે સંપ્રદાયમાં માન્ય એવો ૧૭00 પૃષ્ઠનો ૩૪૨ સૂત્ર - વિવેચનાથી શોભતો “શ્રી તત્ત્વાર્થ સૂત્ર અભિનવ ટીકા” ગ્રંથ તૈયાર કરી મહાન ઉપકાર કર્યો છે. અમેરિકાના લોસ એન્જિલિસની પાઠશાળામાં આ ગ્રંથનું વાચન થાય છે, જે તેની ઉપયોગિતા સિદ્ધ કરે છે.પૂ. મુનિરાજશ્રીની સર્જનયાત્રાના મુખ્ય ૨૫૦પુસ્તક જૈન આગમ પર છે. શ્રી આગમસૂત્ર મૂળ એ અર્ધમાગધીમાં છે, જેમાં ૪૮ પુસ્તકો છે. શ્રી આગમસૂત્ર હિન્દીના ૪૬ પુસ્તક, શ્રી આગમસૂત્ર ષટિકમ્ - ૪૭ પુસ્તક, શ્રી આગમ વિષય દર્શનમાં ૪૫ આગમની અનુક્રમણિકા છે. શ્રી આગમ શબ્દ અને શ્રી આગમ નામ કોષમાં ૪૭000 શબ્દો અર્ધમાગધી. સંસ્કૃત - ગુજરાતીમાં આવ્યા છે. શ્રી આગમકથાનુંયોગ છ ભાગમાં પ્રકાશિત થયો છે. વિશેષ પ્રકારનું પંચાંગ પ્રકાશિત કરનાર આ પૂજ્યશ્રીના “બાર વ્રત પુસ્તિકા” ના વાંચન પછી મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સુંદરલાલ પટવાએ નવવ્રતનો સ્વીકાર કર્યો હતો. શ્રી ચૈત્યવંદન માલામાં ૭૭૯ ચૈત્યવંદનનો સંગ્રહ છે. તો સમાધિ મરણ નામનું પુસ્તક પણ લોકપ્રિય બન્યું છે. “શ્રી નવપદ શ્રીપાલ”, “શ્રી સિદ્ધાચલનો સાથી” જોવા નોંધપાત્ર ગ્રંથ આપનાર આ પૂજ્યશ્રીને જ્ઞાન આરાધના પર્વ શ્રી જ્ઞાનપંચમીના પૂર્વકાળે હૃદયના સાચા વંદન.
- તેઓશ્રી દ્વારા પ્રકાશિત ગ્રંથોની આછેરી યાદી પ્રકાશિત કરતા હર્ષ અનુભવીએ છીએ.
પાળિ શશી થીયરળ સીગરજી સાહિલ્ય શાળા થી ગી ( ૬ ) મા મસુરા - મૂર્ત ( ભાષા - પ્રાકૃત)
૧-નો સાર અને કલ્પસૂત્રનો અનુવાદ છે. આ આખો એક સેટ છે. જેમાં ૪પ- મૂળ આગમ તથા ૪ તેના વૈકલ્પિક
ક્રમાંક ૧૪૪ થી ૧૯૧. આગમો મળીને કુલ ૪૯ પુરનકોરૂપ આગમોનું એક આખું સંપૂટ છે. જે જે ‘ આગમસૂત્ર સટીક અનુવાદ'ના નામે પ્રસિદ્ધ થયેલ છે. બTHસુHI[T (મૃત્ત) ના નામે પ્રગટ થયેલ છે,
(બ) માTTEસત્તાનિ - ટીજ ( ભાષા - પ્રાકૃત, સંસ્કૃત) ક્રમાંક ૧ થી ૪૯,
આ આખો એક સેટ છે, જેમાં ૪પ- મૂળ આગમન ૧ વૈકલ્પિક (૨) આગમ ગુજરાતી અનુવાદ ( ભાષા - ગુજરાતી)
આગમ મળીને ૪૬ આગમનો સંપૂટ છે. પાંચ પયગ્ના અને આ આખો એક સેટ છે. જેમાં ૪૫- મૂળ આગમ તથા તેના ૨ વૈકલ્પિક મહાનિશીથની ટીકા ન હોવાથી સમાવાઈ નથી. આગમો મળીને કુલ ૪૦ પુસ્તકરૂપ આગમોનું એક આખું સંપૂટછે.
ક્રમાંક ૧૯૨ થી ૨૩e , ક્રમાંક પo થી ૯૬.
(૬) આગમ કથા સાહિત્ય ( ભાષા - ગુજરાતી) - જે ‘આમ/મપિ' ના નામે પ્રગટ થયેલ છે.
ક્રમાંક ૨૩૮ થી ૨૪૩ ( ૩ ) સામસૂત્ર હિન્ટ્રી મનુવા (ભાષા - હિન્દી)
આગમ કથાનુયોગ ૧ થી ૬ આ આખો એક સેટ છે , જેમાં ૪પ- મૂળ આગમ તથા તેનો ૨ વૈકલ્પિક (૭) આગમ સંબંધી અન્ય સાહિત્ય ( ભાષા - ગુજરાતી) આગમો મળીને કુલ ૪to પુસ્તકોરૂપ આગમોનું એક આખું સંપૂટ છે,
ક્રમાક ૨૪૪ થી ૨૪પ ક્રમાંક ૯૭ થી ૧૪૩.
આગમ વિષય દર્શન ૧ થી ૨ જે મામિત્ર (હિન્દી અનુવા) ના નામે પ્રગટ થયેલ છે. (૮) આગમ સંબંધી કોશ સાહિત્ય ( ભાષા - પ્રાકૃત, (૪) આગમસૂત્ર સટીક અનુવાદ ( ભાષા - ગુજરાતી)
સંસ્કૃત, ગુજરાતી) આ આખો એક સેટ છે. જેમાં ૪પ- મૂળ આગમ તથા તેના ૨ વૈકલ્પિક
ક્રમાંક ૨૪૬ થી ૨૪૯ આગમો તથા કલ્પસૂત્ર મળીને કુલ ૪૮ આગમાં સમાવિષ્ટ છે, જેમાં
આગમ સદકોસો ૧ થી ૪ ઉપર નોંધ્યા પ્રમાણે ૩૦ આગમોનો સટીક અનુવાદ, ૨- આગમોનો આ રીતે આગમ સંબંધી અમારા પ્રકાશનો ૨૫૦ પ્રકાશિત કર્યા છે. અપચૂરી અનુવાદ, ૨ આગમોનું સાનુવાદ વિવેચન, ૧૨- આગમ મૂળ, જેમાં અમે મુખ્યત્વે વિવિધ ૧૦ પ્રકારે આગમ સંબંધી કાર્યો કરેલાં છે.
| (અનુસંધાન પાના ૨ પર )