________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
૩૧. જુઓ શ્રી અર્બુદ-પ્રાચીન-જૈન-લેખસંદોહ (આબૂ-ભાગ બીજો), સં. મુનિરાજ શ્રી જયંતવિજયજી, ઉજ્જૈન વિ. સં. ૧૯૯૪, લેખાંક ૩૫૨, પૃ. ૧૪૨-૧૪૩,
૧૬૬
32. The Aparajitapṛccha of Bhuvanadevacarya, Ed. Popatbhai Ambashankar Mankad, G .O. S. CXV, Baroda 1950, 183 / 3-8.
૩૩. શાહ, જૈનતીર્થ, પૃ. ૧૪૯,
૩૪. જુઓ M. A. Dhaky, “The Chronology of the Solanki Temples of Gujarat," Journal of the Madhya Pradesh Itihas Parishad `No. 3 1961, pp. 58-60.
* મૂળ ગ્રંથ મળ્યો નથી, પણ આ અવતરણ ન્યાયવિજયજીએ (પૃ, ૨૦૬) તેમ જ પં, અંબાલાલ શાહે (પૃ. ૮૪) આપ્યું છે તે ઉ૫૨થી નોંધ્યું છે.
૩૫. જુઓ ન્યાયવિજયજી, પૃ. ૨૦૬ તથા શાહ, પૃ. ૮૫.
૩૬. ન્યાયવિજયજી, પૃ. ૨૦૭.
૩૭. દેશાઈ, જૈન સાહિત્યનો, પૃ. ૫૦૨.
૩૮. ગઢ ઉપરિ ગિરિસમી સુઈ પ્રાસાદ કરાવી;
કુમર નરેસર આદિનાહ ડિમા સંઠાવી. ૧૦.
જાણ અજાણ સહુ કોઈ, “રાવિહાર’ વિહારકંતિ ઇણિ કારણિ કહીઈ. ૧૧. અને
કુમર નરવરઈ કુમર નરવરઇ ગુરુ અવિહાર, ગિરિ ઉપર કારવીઆ, આદિનાહ જિણ બિંબ ઠાવ અ, ૧૩ (જુઓ દેશાઈ, જૈનયુગ, પુ. ૪, અંક ૬-૭-૮, ૧૯૮૫, પૃ. ૩૪૨.)
૩૯. જુઓ શાહ, પૃ. ૮૫.
૪૦. જિનપ્રભસૂરિએ આ પ્રમાણે નોંધ લીધી છે.
માતપાતપૂપાલ ચૌતુયબુત ચંદ્રમા:। શ્રીવી ચૈત્ય મસ્યોશ્ચો: શિરે નિર્માયવત્ ॥ (જિનવિજય. પૃ ૧૬૪) સોમસુંદર સૂરિનો ‘કલ્પ’ જોવા નથી મળ્યો. અહીં નોંધ જયંતવિજયજીને આધારે લીધી છે. ૪૧. જયંતવિજયજી, આબૂ, ભાગ પહેલો, ઉજજૈન ૧૯૩૩, પૃ. ૧૮૯.
૪૨. કુમરવિહાર માલા ગિરિ ઊરિ‚ તિહાંપ્રણાઉં શ્રી શાંતિ ૨ / ૨.' (જુઓ દેશાઈ જૈનયુગ, પુ. ૫. અંક ૧૧-૧૨, ૧૯૮૬ પૃ. ૧૪૪.) દેશાઈ ઉપલી ગાથા પર ટિપ્પણ કરતાં કહે છે કે મુનિશ્રી જયંતવિજયજીની અટકળને એ અનુમોદન આપી રહે છે.
૪૩. શીલવિજય : ભાણવસહીઈ નેમિજિણંદ તે પણિ કીધી કુમર રિંદ,
અચલેસ૨માનિ શિવદાસ તેત્રીસ કોડિ દેવાનુવાસ-જ્ઞાનવિમલ ગામમહિ શાંતિવિહાર વાહિર જુહારી કુમર નૃપતિ એ કર્યું એ; જિન બિબે ભર્યું એ. (જુઓ વિજયધર્મસૂરિ, અનુક્રમે પૃ- ૧૦૫ અને ૧૩૯.) ૪૪. અમે આ મંદિર રૂબરૂ જોયું નથી, પણ તસવીરની વિગતો પરથી ઉપર કથિત અનુમાન દોર્યું છે. જુઓ દેશાઈ, પૃ. ૩૩૫ કંડિકા ૪૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org