________________
Vol. III-1997-2002
६.
७.
८.
९.
१०.
११.
આરાસણનાં જિનમંદિરોના અપ્રકટ અભિલેખો
सूत्रधर
शुभं
સંભવનાથ જિનાલય
આ મંદિરમાં લેખો અલ્પ પ્રમાણમાં મળે છે અને પૂર્વે થયેલાં પ્રકાશનોમાં લેવાયા નથી.
મુળનાયકના ડાબી બાજુના બારણા પાસે જોનારની જમણી તરફના ગોખલાના પરિકર પર નીચે ઉįકિત લેખ વાંચવા મળ્યો.
[ पं. १] सं० १३२५ वर्षे वैशाख शु९ गुरु प्राग्वटा ( ग्वाट) ज्ञातीय श्रे० पद्मशीकस्य पद्य कुलपुत्र श्रे० रतनज कमांसी
[पं. २]
ह
कुलज प्रहलादपुत्र २ मया....नड... पौ. य.......
જ્યારે એ જ ગોખલાની ઉપરની પટ્ટી પર આ પ્રમાણેનો લેખ વાંચી શકાય છે.
Jain Education International
(पं. १) ॥ श्री पूर्णिमापक्षीय चउथशाषायां श्रीपद्यदेवसूरि संतान श्री .... राज.... सूरि श्री... दासन श्री आदिनाथ
૨૪૩
संवत् १५२९ सा वर्षे श्रावणवदि ३
श्रीगणेस श्री
(पं. २) बिंबं कारितं श्रे०....हेन प्रतिष्ठितं सूरिभिः ॥
સંભવ છે કે આ બીજું લેખ પ્રથમ લેખમાં કહેવાની રહી ગયેલી વાતની પૂર્તિ રૂપે કોર્યો હોય. ૧૦. ગૂઢમંડપના સ્તંભની ડાબી બાજુ ઇંદ્ર મૂર્તિનું રેખાંકન કરેલું છે. ત્યાં આ પ્રમાણે લેખ
वंशाय छे
श्री गणेश हे मरल सु० हे
मल
૧૧. જ્યારે જમણી બાજુના લેખમાં એને મળતા સાલ પણ આપી છે. સંભવ છે કે ઉપરનો મિતિ વગરનો લેખ પણ એ જ સમયનો હોય.
य
For Private & Personal Use Only
www.jainelibrary.org