SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મધુસૂદન ઢાંકી Nirgrantha असौ वामाक्षीणां स्मरपरवसं(श) लक्षणीयोक्षिल: विरूपाक्षः क्षिप्रं क्षपयतु सतां कर्मजातं विरूपं ॥१॥ ૩૦. પંડ્યા, પૃ. ૩૨૨, ૩૨૩. ૩૧. પ્રભાવકચરિત, પૃ. ૧૯૦ પરનું વૃત્તાન્ત જેવું. ૩૨. પંડ્યા, પૃ. ૩૨૩. ૩૩. જુઓ જૈન સ્તોત્ર સંગ્રહ, ભાગ ૧ વારાણસી વી. નિસં. ૨૪૩૨ ઈસ. ૧૯૧૨, પૃ ૧૧૬-૧૧૮. ૩૪, જુઓ પ્રસ્તુત સ્તુતિનાં પઘ ૨૬-૨૮, (જૈ. સ્તોસંભાગ ૧, પૃ. ૧૨૩.) ૩૫. શિવ, વિષ્ણુ, દેવ્યાદિનાં અનેક સ્તોત્રોમાં આ બહિરોગવર્ણના સ્પષ્ટ રૂપે જોવા મળે છે. ૩૬. આ વાત આમ સુસ્પષ્ટ છે. ૩૭, આના ઘણા દાખલાઓ જુદાં જુદાં જૈન સ્તુતિ-સ્તોત્રોમાં સારા પ્રમાણમાં આવે છે, અને જિજ્ઞાસુ પાઠકોએ ત્યાં જોઈ લેવા. ૩૮. જુઓ પં. નાથુરામ પ્રેમી, “ધનંગ1 દિસંથાવ', જૈન સાહિત્ય ગૌર તિહાસ, વ ૧૨૧૬, પૃ. ૨૦૨-૧૧૨. ૩૯. એજન. ૪૦ એમ બને કે જયારે એમણે રાઘવપાણ્ડવીયમ્ બનાવ્યું ત્યારે તેમણે હજી જૈન ધર્મનો સ્વીકાર ન કર્યો હોય. કર્ણાટકમાં બ્રાહ્મણોમાંથી કોઈ કોઈએ જૈન ધર્મ અંગીકાર કર્યાના દાખલાઓ છે. ૪૧તમનતં ૪ વંદું સંપનિંદ્રને ૨ આ અતિ પ્રસિદ્ધ સ્તોત્ર ષડાવશ્યકમાં સમાવિષ્ટ હોઈ અનેક સ્થાનેથી પ્રકાશિત થયું છે. ૪૨. સં. અo ને. ઉપાધ્ય, પુનર્મુદ્રણ (હિન્દી અનુવાદ સહિત), વારાણસી ૧૯૯૬, પૃ. ૫૩૯. ૪૩, સંત પં. ૩ દરબારીલાલ, માણિજ્યચન્દ્ર-દિગમ્બર-જૈનગ્રન્થમાલા-સમિતિ, મળ્યાંક ૧૯, મુંબઈ વિ. સ. ૧૯૮૫ (ઈ. સ. ૧૯૨૯). ૪૪. સંત આ. ઉપાધ્ય, હિન્દી અનુવાદ સમેત પુનર્મુદ્રણ, પ્રકાશન સ્થળ અનુલ્લિખિત, ૧૯૯૬, પૃ. ૫૩૯. ૪૫. સં. પન્નાલાલ જૈન, જ્ઞાનપીઠ મૂર્તિદેવી જૈન પ્રસ્થમાલા સં૨૦ ૨૭, તૃતીય આવૃત્તિ, દિલ્હી ૧૯૯૪, પૃ. ૧. ૪૬, સ્તુતિ તરી [સ્વત પર ૨૩, સં. વિજયભદ્રંકરસૂરિ, મદ્રાસ વિસં. ૨૦૯૩ (ઈ. સ. ૧૯૮૭), પૃ. ૨. ૪૭, જુતિ તfor [સંસ્કૃત પાન ૨), સં. વિજયભદ્રકરસૂરિ, મદ્રાસ, વિ. સં. ૨૦૪૩ (ઈસ્વી ૧૯૮૭) પૃ. ૧૮. ૪૮, એજન પૃ. ૧૧૩. ૪૯, જુઓ સં. લલૂલાલ જૈન, શ્રી દિગમ્બર જૈન કુન્ય વિજય ગ્રંથમાલા સમિતિ, પુષ્ય ક્રમાંક ૪, જયપુર ૧૯૮૨, પૃ. ૬. ૫૦. જે સ્તો, સંત, પૃ. ૨૧૭. ૫૧. મૂળ ગ્રન્થ આ સમયે ઉપલબ્ધ ન થતાં તેમાંથી ઉદ્ધરણ લઈ શકાયું નથી. પ૨. સમય થતો ને ત્વત્રુતી વિમર્દન भवदभवदपि स्याद्यतोऽस्मात् विशुद्धम् । चरणचरणयोगः शम्भवेशोऽथ तस्मादरतिदरतिरस्कुनिश्चितं मुक्तिर्शम ।। ઘર્વિતિવ, રૂ. (જુઓ સ્તુતિ તરંગિણી ભાગ ૩, મદ્રાસ વિ. સં. ૨૦૩૯ / ઈસ્વી ૧૯૮૩, પૃ. ૨૪૧. ૫૩. સુ. ત. ૨,] પૃ. ૭૭. ૫૪. છતાં શ્રી પંડ્યાની વાત માની લઈએ તો જિનસ્તુતિઓમાં ‘શંભવ’ પ્રયોગ કરનારા સૌ કર્તાઓને જૈન મુનિ માનવાને બદલે બ્રાહ્મણીય પરિવ્રાજક જ માનવા ઘટે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249335
Book TitleShripal Parivarno Kuldharma
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1996
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & History
File Size591 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy