________________
અંજલિ
[૧૪૭
ભાગ માકળા કરે. સદ્ભાગ્યે એમને સાથીએ અને નિત્રા પણ સારા મળેલા. સદ્ગત મોતીચંદભાઈ, મકનજીભાઈ અને મોહનલાલ ઝવેરી વગેરે એમના સાથીએ. જ્યાં એમની મંડળી મળી કે ત્યાં કાંઈક સર્જક વિચાર થાય જ અને કાઈ એક જાને પાછો ન પાડતાં ઉત્સાહિત જ કરે. આ વસ્તુ મેં મહાવીર જૈન વિદ્યાલયની મિટિંગોમાં તથા કૉન્ફરન્સ ઑફિસનાંના મિલન પ્રસ ંગે અનેકવાર જોઈ છે.
માહનભાઈની અંગત પ્રવૃત્તિ મુખ્યપણે સાહિત્યિક હતી. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃત આદિ ભાષાઓમાં જ્યાં જ્યાં તેમને જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન કે આચાર વિશે જાણવાનું મળે તે બધામાંથી તેએ એકલે હાથે સંગ્રહ કરે. વાંચનાર પોતે, ભાષાન્તર કરનાર પોતે, પ્રશ્ન જોનાર પોતે. એમ પેાતાની બધી કૃતિમાં અને બધાં લખાણામાં જે કાંઈ કરવું પાડ્યું છે તે બધું લગભગ તેમણે પેાતાને હાથે જ કર્યું છે. કોન્ફરન્સ હેરલ્ડ અને જૈનયુગ, જે તે વખતે કૅન્ફરન્સનાં મુખપત્રો હતાં, તેની ફાઈલે જોશે તો જણાશે કે એમાં મુખ્ય આત્મા એમને જ રમે છે. તેમને ઘણી વાર વાતવાતમાં કહેતા કે · લોકેા લખાણાને જૂના ચોપડા ઉખેળનાર અને ઉકેલનાર તરીકે ગણી ટીકા કરે છે કે તમે હેરલ્ડ અને જૈતયુગમાં આ બધું નકામું શું ભરી રહ્યા છે ? ' પણ હવે અત્યારે તેા સૌને સમન્વય તેવું છે કે માહનભાઈનું પ્રત્તિક્ષેત્ર અને કામ વિદ્વાનોને કેટલું ઉપયોગી છે અને તેનું મૂલ્ય કેટલું સ્થાયી છે !
પોતાના સાહિત્યિક કામને માટે શ્રી મોહનભાઈ ને અનેક પ્રાચીન હસ્ત લિખિત પ્રતો મેળવવી અને તપાસવી પડતી અને એ માટે કાર્ટોમાં રજા પડે કે તરત જ તે એ કામમાં લાગી જતા; અને જરૂર લાગતાં અમદાવાદ કે પાટહુના જ્ઞાનભડારા જોવા માટે પ્રવાસ પણ ખેડતા. રજાના ઉપયોગ આરામ માટે કરવાના વિચાર જ શાને આવે ત્યારે તેા ઊલટું અમણા ઉત્સાહથી બમણું કામ કરે અને એમાં એમને કદી પણ થાક કે કટાળે! આવે જ નહી' અને એ કામમાં કઈક પણ ઉત્તમ કૃતિ મળી આવે તા જોઈ લા આનંદ. અહીં આવા એક પ્રસંગ મને યાદ આવે છે.
હું અને આચાય જિનવિજયજી અમદાવાદમાં રહેતા હતા ત્યારે એક વાર શ્રી માહનભાઈ જ્ઞાનભંડારા શોધવા માટે અમદાવાદ આવેલા. એક દિવસ તેઓ ડેલાના ઉપાશ્રયના ભડાર જોવા ગયા. બપોરના પેલા તે રાતના અગિયાર સુધી પાછા ન આવ્યા. અમે માન્યું કે હવે તેઓ પાછા નહીં”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org