SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ વકાસનું મુખ્ય સાધન [ A પોતે પોતાનામાં પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ એવી જ રીતે બીજા પ્રાણીઓનાં સન કાર્યાંથી તેમાં રહેલી તે શક્તિનું અનુમાન કરી શકીએ છીએ, છતાં એના અનુભવ, અને તે પણ યથાર્થ અનુભવ, એક અલગ વસ્તુ છે. * સામે ઊભેલી દીવાલને કાઈ નથી ? એમ કહે તેપણ આપણે માની શકતા નથી. આપણે તે તે સામી રહેલ દીવાલના અસ્તિત્વને જ અનુભવ કરીશું. એ જ પ્રમાણે સામી ઊભેલી દીવાલના અનુભવની જેમ પેાતાનામાં તથા ખીજામાં રહેલ ત્રણ અશવાળી શક્તિના અસ્તિત્વના તથા એના સામર્થાત અનુભવ કરવા એ જ વનશક્તિને યથા અનુભવ કર્યો ગણાય. જ્યારે આવા અનુભવ પ્રકટ થાય છે ત્યારે પાતાની પ્રત્યે તથા બીજા પ્રત્યે જીવનદષ્ટિ બદલાઈ જાય છે, પછી તા એવા ભાવ ઉત્પન્ન થાય છે કે સત્ર ત્રિશી જીવનશક્તિ (સચ્ચિદાનન્દ) કાંતા અખંડ કે એક છે, કાં તે સત્ર સમાન છે. કાઈ ને સંસ્કાર-અનુસાર અખડાનુભવ થાય કે કાઈ તે સમાનતાના અનુભવ, પરંતુ એનાથી પરિણામમાં કાંઈ પણ ફેર નથી પડતી. અભેદષ્ટિ ધારણ કરનાર બીજાની પ્રત્યે એ જ જવાબદારી રાખશે, જે એ પોતાની પ્રત્યે રાખતા હશે. વાસ્તવિક રીતે એની જવાબદારી કે 'દષ્ટિ પોતાના તથા પારકાના ભેદથી ભિન્ન નથી થતી. એ જ પ્રમાણે સામાન્ય દૃષ્ટિ ધારણ કરનાર પશુ પોતાના અને પારકાના ભેદથી કર્તવ્યદૃષ્ટિમાં કે જવાબદારીમાં તારતમ્ય નથી કરી શકતા. મેહકાર્ટિમાં ગણાતા ભાવાથી પ્રેરિત જવાબદારી કે વ્યદૃષ્ટિ એકસરખી અખંડ કે આવરહિત નથી હોતી, જ્યારે જીવનના યથાર્થ અનુભવથી પ્રેરિત જવાબદારી કે ફતવ્યદૃષ્ટિ હંમેશાં એકસરખી તથા નિરાવરણુ હાય છે, કારણ કે તે ભાવ રાજસ અંશથી નથી આવ્યા હાતા તથા તે તામસ અશથી અભિભૂત પણ નથી થઈ શકતા. તે ભાવ સાહજિક છે —સાત્ત્વિક છે. મનુષ્ય જાતિને સૌથી મોટી કીમતી કુદરતી ખક્ષિસ મળી છે તે સાહજિક ભાવને ધારણ કરવાનું કે ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તથા યેાગ્યતા છે. તે અસાધારણ વિકાસનું મુખ્ય સાધન છે. મનુષ્યજાતિના ઇતિહાસમાં બુદ્ધ, મહાવીર વગેરે અનેક સંત મહન્તા થઈ ગયા છે કે જેઓએ સેકડ વિઘ્નો આવવા છતાં પણ મનુષ્યજાતિના ઉદ્ધારની જવાબદારીમાંથી કાઈ પણ દિવસ પોતાના પગ પાછા નહોતા ફેરવ્યો. પેાતાના શિષ્યના પ્રલાલન દ્વારા સોક્રેટિસ મૃત્યુના મુખમાંથી બચી શકતા હતા, પરતુ તેણે શારીરિક વન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249239
Book TitleVikasnu Mukhya Sadhan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Society
File Size178 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy