________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યાતક
માતૃચે મુદ્ધની ઉપકારકતા અલૌકિક રીતે સ્તવી છે કે, હે નાથ અપકાર કરનાર ઉપર તું જેવો ઉપકારી બને છે તે ઉપકારી જગતમાં બીજો કોઈ માણસ પોતાના ઉપકારી પ્રત્યે પણ નથી દેખાતે ૨૪
આ જ વસ્તુને હેમચંદ્રની ફુટ વાચા સથે છેઃ હે નાથ ! બીજાઓ ઉપકારકે પ્રત્યે પણ એટલે સ્નેહ નથી દાખવતા જેટલે તમે અપકારકે પ્રત્યે પણ ધરાવે છે. ખરેખર, તમમાં બધું અલૌકિક છે. ૨૭
માટે બુદ્ધની દુષ્કરકારિતા વિશે કહ્યું છે કે સમાધિવાથી હાડકાંઓન ચૂરેચૂરો કરનાર તે છેવટે પણ દુષ્કર કાર્ય કરવું છેવું નહિ. ૨૮
| હેમચંદ્ર એ જ ભાવ ભંગતરથી સ્તવ્યો છે: હે નાથ! તે પરમસમાધિમાં પોતાની જાતને એવી રીતે પરેવી કે જેથી હું સુખી છું કે નહિ, અગર દુઃખી છું કે નહિ, તેનું તને ભાન સુધ્ધાં ન રહ્યું.૨૯
માતૃચેટે બુદ્ધના બધા જ બાહ્ય-આભ્યન્તર ગુની અદ્ભુતતા જે શબદ અને શૈલીમાં સ્તવી છે લગભગ તે જ શબ્દ અને શૈલીમાં હેમચંદ્ર પણું વીતરાગને અબ્રુતતાના સ્વામી તરીકે સ્તવ્યા છે :
દશા, વર્તન, રૂપ અને ગુણો એ બધું આશ્ચર્યકારી છે, કેમ કે બુદ્ધની એક પણ બાબત અનભુત નથી.
અધ્ય. ૧૪૭ હે ભગવન! તારે પ્રશમ, રૂપ, સર્વભૂતદયા એ બધું આશ્ચર્યકારી છે, તેથી સંપૂર્ણ આશ્ચર્યના નિધીશ તને નમસ્કાર હો. २१. अध्य०-नोपकारपरेऽप्येवमुपकारपरो जनः ।
अपकारपरेऽपि त्वमुषकारपरो यथा ॥ ११९ ।। २७. वीत.--तथा पुरे न रज्यन्त उपकारपरे परे ।
यथाऽपकारिणि भवानहो सत्रमलौकिकम् ।। १४, ५॥ २८. अध्य----यस्त्वं समाधिवज्रेण तिलशोऽस्थीनि चूर्णयन् ।
સ્મતસુકારાવિકને વિણવાન્ ૧૪૪ II. ૨૯. વીત—તથા નાથ પરમે સ્વચારમા વિનિરિતઃ |
सुखी दुःख्यस्मि नास्मीति यथा न प्रतिवनवान् ।। 1८, ७॥ ૩૦. – રો સ્થિતિ મૃતદોષનો પુન:
1 રાણ ગુમનાસ્તિ ક્રિશ્ચિયનમુન ! ૧૪૦ || ३१. वीत.-शामोद्भुतोऽद्भुतं रूपं सर्वात्मसु कृपाद्भुता ।
सर्वादभुतनिधीशाय तुभ्यं भगवते नमः ॥ १०, ८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org