________________
૧૯૨
આ ગ્રંથમાં વિક્રમની વીસમી સદીના પૂજ્ય પ્રભાવક આચાય ભગવ તાના પરિચયા સમુદાયવાર પ્રગટ કર્યાં છે, તે સિવાયના અન્ય સમુદાયના
શાસનપ્રભાવક
પૂજ્ય આચાર્ય ભગવાના પરિચય : પૂ. આ. શ્રી વિજયશાંતિસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયલક્ષ્મીસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયવિવેકચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઆનંદઘનસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસુબાહુરીશ્વરજી મહારાજ
‘ જીવપ્રતિપાલક ’, • જગદ્ગુરુ ’, ‘ સૂરિસમ્રાટ ’, ‘ નેપાલ રાજયગુરુ ’, હિઝ હાલિનેસ ’ આદિ બિરુદ પ્રાપ્ત કરનાર
'
પૂ. આચાર્ય શ્રી વિજયશાંતિસૂરીશ્વવરજી મહારાજ
અનુયોગાચાય, વિશ્વશાંતિના ઉદ્યોજક, પ્રશાંતમૂતિ, સંયમમાર્ગના સ્તંભ, પરમ આદરણીય યોગીરાજ શ્રી વિજયશાંતિસૂરીશ્વરજી મહારાજને સંસારમાં કાણું નથી એળખતુ ! પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૪૫ના મહા સુદ પાંચમે થયા હતા. તેમની જન્મભૂમિ રાજસ્થાનના તત્કાલીન રાજ્ય અને આજના સિરેહી જિલ્લામાં આવેલુ' મણાદર ગામ. રાયકા પિરવારમાં પિતા ભીમતેલાજી અને માતા વસુદેવીને ત્યાં તેમણે અવતાર ધારણ કર્યાં, બાળકનું નામ સગતેજી રાખવામાં આવ્યું. સગતેાજી બાળપણથી જ સૌને ખૂબ વ્હાલા હતા. પિતાના વ્યવસાય પશુપાલનના હતા. સગતાજી પણ ગાય-ભેંશ અને ધેટાં--અકરાં સાથે જંગલમાં જવા લાગ્યા. અહી' જાણ્યે-અજાણ્યે સગતજીના અજ્ઞાત મન ઉપર કુદરતના સ`સ્કારેા પડવા માંડયા હતા. એવામાં એમના એક કાકા, જેમણે મુનિશ્રી ધર્મવિજયજી ( પછીથી આચાર્યશ્રી ) મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી અને મુનિશ્રી તીવિજયજી મહારાજના નામે વિખ્યાત થયા હતા, તેમની પાસેથી વિરાગી જીવનની પ્રેરણા મળી અને આઠ વર્ષની કુમળી વયે સગતાજી મુનિરાજ શ્રી તીવિજયજી સાથે વિચરવા લાગ્યા. સેાળ વર્ષની વયે સ. ૧૯૬૧ના મહા સુદ પાંચમના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org