SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તે –ર ૨૪૩ અન્ય લેખકાના ગ્રંથાનું સ`શેાધન-સ`પાદન તથા પ્રસ્તાવના-લેખન : પ્રે. હીરાલાલ કાપડિયાના ગ્રંથાની પ્રસ્તાવનાએ ઃ ૧. યશેદેહન–મહાપાધ્યાય શ્રી યશવિજયજીના તમામ ગ્રંથાનેા પરિચય. (સ. ૨૦૨૨). ૨. જૈન સંસ્કૃતિ સાહિત્યના ઇતિહાસ ભાગ-૧, ૨, ૩ (સં. ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૨૬ ). ૩. સંગીત, નૃત્ય અને નાચસબધી જૈન ઉલ્લેખે અને ગ્રંથા (સં. ૨૦૨૯ ). પ', શ્રી ધીરજલાલ ટોકરશી શાહનાં પુસ્તકાની પ્રસ્તાવના : : ૧. ધર્મોએ!ધ ગ્રંથમાલા ’સંશોધન, સપાદન ( આબાલવૃદ્ધને ઉપયેાગી ૨૦ પુસ્તકાની શ્રેણી ) ( સં. ૨૦૦૮ ). ૨. નવતત્ત્વદીપિકા ( સ. ૨૦૨૨). ૩. નમસ્કાર મ`ત્રસિદ્ધિ (સં. ૨૦૨૩) ૪. ઉવસગ્ગહર સ્તોત્ર યાને જૈન મંત્રવાદની જયગાથા ( સ. ૨૦૨૫), ૫. ભક્તામર રહસ્ય (સ. ૨૦૨૭). ૬. ઋષિમ`ડલ આરાધના (સ. ૨૦૨૮ ), ૭. સિદ્ધિદાયક સિદ્ધચક્ર (સ ૨૦૩૩). ૮. અ મ ત્રેપસના (સ. ૨૦૩૬). અન્ય : ૧. ભુવનવિહારદજી (સ. ૨૦૧૭ ). (સ. ૨૦૨૦). ૩. સમાધિમરણની ચાવી (સ', ૨૦૨૪). ૨. જગદુખારક ભગવાન મહાવીર ઉપરના ગ્ર’થેની તેમ જ પ્રેમે દેદરાણી, સંગીતસુધા, જૈન તપાવલી, જૈનદન સંગ્રહસ્થાન પરિચય, અમૃતધારા, અમર ઉપાધ્યાયજી, પ્રગટ્યા પ્રેમપ્રકાશ આદિ પુસ્તકની મહત્ત્વની મનનીય પ્રસ્તાવના પણ પૂજ્યશ્રીએ લખી છે. આમાં નમસ્કાર મ`ત્રસિદ્ધિ, જગદુદ્વારક ભગવાન મહાવીર અને સમાધિ-મરણની ચાવી – આ ત્રણ પુસ્તકની પ્રસ્તાવનાએ મનનીય હોવાથી તેની જીદ્દી પુસ્તિકાઓ પ્રકાશકે પ્રગટ કરીને પ્રભાવના કરેલ છે. અનુષ્ઠાન વિધિના ગ્રંથ : ઋષિમંડલ બૃહત્ પૂજનવિધિ-પ્રતાકારે એ રંગમાં, વિશિષ્ટ કૅટિનું, પાને પાને બેર સાથેનુ મુદ્રણ, ૯૦ ચિત્રા સાથે, ઉત્તમ કાગળ પર છપાઈ ને પ્રગટ થઈ છે. લેખક : સપાદક આચાય શ્રી યશે દેવસૂર્જીિ (સ. ૨૦૩૮ ). પૂજ્યશ્રી દ્વારા જૈનશાસનના મહાન યેતિર મહેાધ્યાય શ્રી યજ્ઞેશવિજયજી મહારાજના ૨૩ ગ્રંથાનું સ`પાદન-સ ́શે ધન-ભાષાંતર : (નોંધ સત્તરમી-અઢારમી શતાબ્દીમાં વિદ્યમાન, સેંકડા ગ્રંથાના રચયિતા, મહેાપાધ્યાય શ્રીમદ્ યશેાવિજયજી મહારાજના ન્યાય, તર્ક, દન, અલંકાર, સચિત્ર, સમાચારી, સ્તંત્ર, કાશ આદિ વિષયાના પૂર્ણ –અપૂર્ણ એવા નાના-મોટા ૨૩ ગ્રંથાનુ સંશાધન-સ`પાદન-ભાષાંતર ) કરી, કરાવી, પ્રસ્તાવના લખી, યશે!ભારતી જેન પ્રકાશન સંસ્થા વતી પહેલી જ વાર પ્રકાશન થયુ' તે કૃતિઓનાં નામ : નીચેના ૨૬ ગ્રંથામાંથી ૨૩ ગ્રંથા પહેલી વાર પ્રગટ થયા છે અને ૩ ગ્રા જે અપૂર્ણ હતા તે પૂર્ણ કરી છાપ્યા છે. —સ. ૨૦૧૧માં શરૂ કરેલા ઉપાધ્યાયજીના ગ્રંથના મહાયજ્ઞ વચમાં વરસો સુધી અંધ રહી, ફરી ચાલુ થયા, અને સં. ૨૦૪૦માં પૂરા થયે. Jain Education International 2010-04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249127
Book TitleVijay Yashodevsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & Story
File Size533 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy