________________
પ્ર.૪૨ ક્યા સૂત્રમાં ૨૪ તીર્થકરના યક્ષ-યક્ષિણીના નામો છે ? ઉ.૪૨ સંતિકર સૂત્ર.
પ્ર.૪૩ ક્યા સૂત્રમાં તીર્થકર ભગવાનના ૩૫ વિશેષણ આવે છે ? ઉ.૪૩ (શસ્તવ) નમુત્થણે સૂત્ર.
પ્ર.૪૪ ક્યા સૂત્રથી ૬(૯) કોટી (પદ્ધતિ) ના પચ્ચકખાણ થાય ? . ઉ.૪૪ કરેમિ ભંતે,પોસહ સૂત્ર,દીક્ષા અવસરે સાધુ સર્વ કોટીના પચ્ચકખાણ(પ્રતિજ્ઞા) લે.
પ્ર.૪૫ ક્યા સૂત્રથી ૮ (૪) પહોર સુધીના વિરતિના પચ્ચકખાણ થાય ? ઉ.૪૫ કરેમિ ભંતે પોસહં.
પ્ર.૪૬ ક્યા સૂત્રમાં ૧૮,૨૪,૧૨૦ ભાંગાની સંક્ષિપ્ત વાત છે ? ઉ.૪૬ ઈરિયાવહીયે.
પ્ર.૪૭ ક્યા સૂત્રથી ૧૮ હજાર શીલાંગના ધારક મુનિને વંદના થાય ?
ઉ.૪૦ અઠ્ઠાઈજેસુ, સકલતીર્થ. વેણીનાઈ સુવતું
પ્ર.૪૮ ક્યા સૂત્રમાં ૮૪ લાખ જીવયોનિની ક્ષમાપના મંગાય છે ? ઉ.૪૮ સાત લાખ સૂત્ર.
પ્ર.૪૯ ક્યા સૂત્રમાં ૪ મંગલ, લોકમાં ઉત્તમ, શરણરૂપના નામો છે ? ઉ.૪૯ સંથારા પોરિસી.
પ્ર.૫૦ ક્યા સૂત્રને “શાશ્વતું સૂત્ર' કહેવાય (કહી શકાય) છે ? ઉ.૫૦ નવકાર, નમુત્થણ, કરેમિ ભંતે.
પ્ર.૫૧ ક્યા સૂત્રની રચના કરવાથી ગુરૂએ શિષ્યને પ્રાયશ્ચિત આપ્યું ? ઉ.૫૧ નમોષ્ઠત સૂત્ર.
Sutra gyana #9
www.jainuniversity.org