SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ....socb.b4-vocessons....stolestest--be . cકdesh.bbcocostcodes [૧૫૧] આ સ્તવનનાં આદિમ આઠે પદ્યોના ચતુર્થ ચરણ સમાન છે. એનો અર્થ “મહુર પાર્શ્વનાથ જિનને તમે ભો” છે. મગત વાલ્વનિન મદુરાઈમધમ્ એ આ ચરણ છે. દ્વિતીય પદ્યમાં કૌશિક નેત્રવાળા ચંડકૌશિક અને ધરણ ઇંદ્રને ઉલ્લેખ છે. એ બન્ને ઉપર પાશ્વ નાથને સમભાવ હતે એમ કહ્યું છે. તૃતીય પદ્યમાં એમને કરે સૂર્ય કરતાં વધારે તેજસ્વી અને ચંદ્ર કરતાંયે વધારે નિર્મળ મુખવાળા વર્ણવ્યા છે. પાંચમા પદ્યમાં કમઠે કરેલી વૃષ્ટિના ઉપદ્રવને અને છઠ્ઠા પદ્યમાં ધૂળના ઉપદ્રવને ઉલ્લેખ છે. નવમા પદ્યમાં શિદધિ” એટલે કલ્યાણસાગર એવે પ્રવેગ કરી કર્તાએ પિતાનું નામ જણાવ્યું છે. મદુર ઃ આ સ્થળ કયું છે તે વિશે પ્રકાશિત પુસ્તકમાં કશી માહિતી અપાઈ નથી. જગચિંતામણિ ચૈત્યવંદનના તૃતીય પદ્યમાં “મહુરિ” પાસ છે. આને મથુરામાં બિરાજતા પાર્શ્વનાથ એ અર્થ બાલાવબેધમાં કરાયો છે. આથી મહુડ એટલે મથુરાજી સમજવાનું ફલિત થાય છે. મથુરા ઉત્તર હિંદમાં આવેલું જૈનોનું પ્રાચીન તીર્થસ્થાન છે. પંચતીથી તરીકે જગવંદનમાં શત્રુંજય, ગિરનાર, સત્યપુર, ભરૂચ અને મથુરાને ઉલ્લેખ છે, તેમાં મથુરાનું નામ છે. એક સમયે મથુરામાં દિવ્ય મહાતૃપ તેમ જ સુપાર્શ્વનાથનાં અને પાર્શ્વનાથનાં મંદિર હતાં. જખ્ખસ્વામી, પ્રભવસ્વામી વગેરે પર૭ મહાનુભાવોએ એકીસાથે દીક્ષા લીધી. તેમના સ્મરણાર્થે પર૭ સ્તુપ બનાવાયા હતા. એ સત્તરમા શતક સુધી તે હતા, એમ હીરસૌભાગ્ય' (૧૮ સર્ગ, લેક ર૪૯-ર૫૦) જતાં જણાય છે. એ કાળે કલ્પદ્રુમ પાર્શ્વ નાથના તીર્થ તરીકે ઓળખાતા, મથુરાના કંકાલીટીલા તરીકે ઓળખાવાતા વિભાગમાં પુષ્કળ જિનાલય હતાં. (કઈ કઈ પંચતીથીમાં સત્યપુરને બદલે મોઢેરાને ઉલલેખ છે. વળી આ મથુરાના અવશેષોમાંથી કેટલીક પ્રતિમાઓ મથુરાના અને લખનૌનાં સંગ્રહ સ્થાનમાં છે.) (૧૬ – ૧૧) અલવરીય રાવણ પાશ્વ સ્તવન : આ કૃતિમાં નવ પદ્યો છે, છતાં પ્રકાશિત પુસ્તકમાં એને અષ્ટક કહેલ છે. આના પદ્ય ૧ તેમ જ ૩-૪ ઇંદ્રવજા છંદમાં છે, જ્યારે દ્વિતીય પદ્યમાં ઉપજાતિ છંદ વપરાયે છે. એના અંતિમ પદ્યના ઇદને નિર્દેશ પ્રકાશિત પુસ્તકમાં નથી. કદાચ ઇંદ્રવજા માની લઈ તેમ કરાયું હશે. અંતિમ પદ્ય “માલિની” છંદમાં છે. એ ગ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રાંથી કઈE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230233
Book TitleKalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & Criticism
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy