________________
૨૧૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
તેમાં સંસ્કૃતની પેઠે નામવિભક્તિઓ, ધાતુવિભક્તિઓ તથા ધાતુ વગેરે કલ્પીને તેમની સાધના માટે સૂત્રો અને વૃત્તિ તથા ઉદાહરણો વગેરે સવિસ્તર સમજાવેલ છે.
સૂત્રોનો નમૂનો— વારસીાત્ સેર્જીમ્ ॥ ૨ ॥
જય ચ ।। ૨ । ટ્રેઃ યૂઃ ॥ મૈં ॥
ઃ સે || ૪ ||
ચતુરરાષ્ય બહાર જાર્ || * ||
ઇત્યાદિ અનેક સૂત્રો રચેલાં છે.
વ્યાકરણના આ પ્રથમ પ્રકરણનું નામ સંખ્યાશબ્દનિર્ણય છે.
બીજા પ્રકરણનું નામ શબ્દપ્રકરણ છે. તેમાં નામનાં રૂપો સંસ્કૃતની તમે સાધી બતાવેલાં છે.
ઉદાહરણ-
મ
મર્દહા
મર્દા
વામર્દ
સૂત્રો—
સહુ ! ? |
નમો હા । ૨ ।
દ્વિતીયાયાઃ પચાસ્ત્ર રાઁ || ૐ ||
તૃતીયાયા વા || ૪ ||
આમ અનેક સૂત્રો રચીને ફારસી ભાષાનાં નામનાં રૂપોને ઉદાહરણો સાથે સાધી બતાવેલ છે, આ પછી આ પ્રકરણમાં છેલ્લી હકીકત સર્વાદિ નામોને લગતી આપેલ છે. આ પછી અવ્યયોનું પ્રકરણ બતાવેલ છે.
અવ્યયોનાં સૂત્રો—
हमरा सहार्थे ।
सही सत्यार्थे । हमी हमीन् एवार्थे | चिकिमर्थे ।
बाद बाद पश्चादर्थे ।
निमाज नित्यकर्मणि ।
गनीमत धर्मपूर्वक वस्तुलामे ।
આ રીતે ગ્રંથકારે કેટલાક અધિક અવ્યયોનો સંગ્રહ કરેલ છે. આ પ્રકરણ પૂરું થયા પછી કારક પ્રકરણ, સમાસ પ્રકરણ, તદ્દિત પ્રકરણ અને છેલ્લું આખ્યાત પ્રકરણ આપેલ છે. વ્યાક્રરણના આ આખા ય ગ્રંથમાં ગ્રંથકાર ઉદાહરણોમાં ખીજાં બીમાં ઉદાહરણો સાથે વારંવાર અકબર બાદશાહનો ઉલ્લેખ કરતો રહે છે.
Jain Education International
આ ઉપરથી જાણી શકાય એમ છે કે બીજે પણ કોઈ પારસીક કોશ જરૂર હોવો ોઈએ. તે વ્યાખ્યામાં બીજું પણ અવતરણ છે. (જુઓ જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩ અંક ૧ પૃ૦ ૨૬થી.)
આ સ્તવનની પાંચમી કડીની વ્યાખ્યામાં અરબી માન શબ્દને માળુ રૂપે લખેલ છે અને સંસ્કૃતધાતુ ‘૪’ ઉપરથી તેની વ્યુત્પત્તિ બતાવવામાં આવેલ છે. રતિ-સ્થતિ-રાગદ્વેષી પ્રતિ રણ્ + અ + માળ + સ્ = રહમાળ; આ રીતે અરબી શબ્દને સંસ્કૃતનો ઢોળ ચડાવવામાં આવેલ છે
For Private & Personal Use Only
www.jainelibrary.org