SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ વિભવતૃષ્ણા એટલે ઝુંટવાઈ જવાનો ભય અને કામતૃષ્ણા એટલે કરતાં વધુ રાખતા નથી, કુદરતી સંપત્તિનો બગાડ કરતા નથી, ભોગવવાની ઈચ્છા. જે તૃષ્ણાથી મુક્ત છે તેને ભય નથી, કોઈ શોક પ્રદુષણ સર્જતા નથી, હવા, પાણી, જમીન, વૃક્ષો, પર્વતો, આકાશ, નથી. અગ્નિમાં ઘી નાખીએ તો અગ્નિ શાંત ન થાય તેમ તૃષ્ણા સમુદ્ર, તળાવ, નદી, જીવસૃષ્ટિ બધાને સંતાપનાર મનુષ્ય જ છે. સંતોષવા વધુ ભેગું કરીએ તો કદી ન શમે પણ વધુ પ્રબળ થાય. વિના કારણ મોટર દોડાવનાર પોતાનું પેટ્રોલ તો બગાડે જ છે જૈન ધર્મે અંદરથી અનાસક્તિ અને બહારથી અપરિગ્રહ વૃતિ સાથોસાથ કુદરતી સંપત્તિમાં એટલો ઘટાડો કરે છે. હવાને ધુમાડાના બન્ને સાથે માગ્યું છે. પ્રદુષણની ભેટ આપે છે અને અન્ય લોકોને જે મળવું જોઈએ | હિંસા વિના જીવન શક્ય નથી. પરંતુ ઓછામાં ઓછી હિંસા તેમાંથી થોડો ભાગ છીનવી લે છે. વાત નાનકડી લાગે પણ થાય એ રીતે જીવવું તે ધર્મમય જીવન છે. પરિગ્રહપરિમાણ અને પર્યાવરણની દ્રષ્ટિ એ મહત્ત્વની હોય છે. જૈન ધર્મના પાંચ મહાવ્રત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય પ્રમાદને કારણે પણ ક્યારેક વસ્તુઓને બગડવા દઈએ છીએ. અને અપરિગ્રહ એકમેક સાથે સંકળાયેલા છે. એક વ્રતનું પાલન તેથી જીવહિંસાનું કારણ બને છે. પાણી નળમાંથી વહી રહયું હોય કરવા બીજાનું પાલન પણ કરવું જ પડે છે. બીજાનું પાલન કરવા અને ઊભા થવાની આળસને કારણે નળ બંધ ન કરીએ તો જતાં અન્યનું પાલન આપોઆપ થઈ જાય છે. અહિંસા અને પર્યાવરણ રક્ષાના નિયમનો પણ ભંગ કરી રહયા સંસારીજનો મહાવ્રતોનું સંપૂર્ણત : પાલન તો ન કરી શકે પણ છીએ. પાંચ અણુવ્રતોનું પાલન કરે અને સાથોસાથ ત્રણ ગુણ વ્રતોનું આપણે ટકી રહેવું હશે તો પયાવરણની સમતુલા જાળવવી. પાલન કરે તો જીવન ધર્મમય બને છે. આ ગુણ વ્રતોમાં દિફ પડશે. જરૂરિયાતો ઘટાડી પરિગ્રહને મર્યાદિત કરવાની માગ ધર્મ પરિમાણ, ભોગોપભોગ પરિમાણ અને અનર્થદંડ વિરમણની ચર્ચા અને વિજ્ઞાન બન્નેની છે. કરવામાં આવી છે. જૈન ધર્મનો પરિગ્રહપરિમાણનો નિયમ પયાવરણ સમતુલાનો. આ ત્રણ ગુણ વ્રતોનું પાલન કરનાર પોતાની આવશ્યકતા આદર્શ નમૂનો છે. પ્રમાણે વસ્તુઓની મર્યાદા બાંધે છે. વર્ષ દરમ્યાન કે જીવનભર ભમરો જેમ ફૂલોનો રસ ચૂસે છે પણ એ ફૂલોનો વિનાશ પોતે વધુમાં વધુ કેટલી મુસાફરી કરશે, કેટલી જમીન રાખશે, કેટલાં નથી કરતો. પોતાની જાત પણ ટકાવે છે અને ફૂલોને ફળવામાં મકાન, દરદાગીના, વસો, અનાજ, ધન સંપત્તિ રાખશે, એની પણ મદદરૂપ થાય છે. તેમ સાચવી સાચવીને અન્યનું અહિત કર્યા વગર મયદિા નક્કી કરે છે. આ બધુ સંયમ પાલન પાટે પૂરક છે. વર્તવું જોઈએ. મનુષ્ય સિવાય અન્ય કોઈ પણ જીવો સંગ્રહ કરતા નથી. ખપ (અનુસંધાન પાના 4, 86 ઉપરથી) લેડી ડાયેના એમના બીજા પુત્રને શાકાહારી ખોરાકથી તૈયાર કરી રહયા છે. એમનાં આગ્રહથી પ્રિન્સ ચાર્લ્સ શિકાર પણ છોડી દીધો છે. ‘યંગ ઈન્ડિયન વેજીટેરીયન્સ’ ના યુવાનોના પ્રયત્નો થકી દસ લાખ માણસો મોટા ભાગના અંગ્રેજો શાકાહાર તરફ વળ્યા છે. બીજા દસ લાખે માંસાહાર ઓછો કરી નાખ્યો છે. મૃત પ્રાણીઓનું માંસ સ્વાથ્ય માટે અનેક જોખમો ઉભા કરે છે. ૧૯૭૭માં બ્રિટનમાં સાલ્મો નામના વિષાક્તિ કરણથી દસ હજાર માણસો બિમાર પડ્યા. ૧૯૮૩માં આ સંખ્યા સત્તર હજારની થઈ. ડૉક્ટરોએ પણ કહયું કે શાકાહારી ભોજનમાં પૂરતાં પોષક તત્ત્વો છે અને શરીરને પૂરેપૂરું સ્વસ્થ રાખે છે. બ્રિટનની વેજીટેરીઅન સોસાયટીએ ભારે. સાહસ કરી એક ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં રિબાતા, રહેતા. પ્રાણીઓનું ચિત્રણ થયું. આવી ફિલ્મો વ્યાપકપણે બનાવવામાં આવે, તો માંસાહાર ઓછો થઈ જાય..... કુરતા કોઈને ગમતી નથી ટપકતું લોહી કોઈ જોઈ શકતું નથી ! માંસાહાર ફિનીસ્ટ પ્રોડક્ટના રૂપમાં જમવાના ટેબલ પર આવતું હોઈ ખાનારને એની ગંભીરતાનો ખ્યાલ જ આવતો નથી. પરંતુ જો માંસાહારી કતલ ખાનામાં એક વખત પ્રાણીઓની વેદના. જોઈ આવે તો સંભવ છે કે તે માંસાહાર છોડી દે, આ પ્રાણીઓની હત્યાથી કુદરતના નિયમબદ્ધ સંતુલનને આપણે ખોરવી નાખીએ છીએ, ઈકોલોજીકલ બેલેન્સમાં ખલેલ પહેંચાડવાનો આપણને કોઈ અધિકાર નથી. અમુક પ્રકારના જીવજંતુના નાશથી. દુકાળ પણ પડે છે. માછલીઓ નહીં મારીએ તો સમુદ્ર માછલીઓથી જ ભરાઈ જશે એવી. દહેશત માણસે રાખવાની જરૂર નથી કુદરત પોતાની જવાબદારી સારી રીતે સંભાળે છે. માનવ શરીરને આવશ્યક તત્ત્વો વનસ્પતિ આહારમાંથી મળી. જ રહે છે માંસાહાર અનિવાર્ય નથી. કુદરતની વિરૂદ્ધ જવાની કોઈ જરૂર નથી. ગાંધીજીના પુત્રને બિમારીમાં ડૉક્ટરે માંસનો સેરવો. આપવાનો ઘણો આગ્રહ કર્યો. જીવનું જોખમ હતું છતાં ગાંધીજીએ. નમતું નહિં જોખ્યું.... પુત્ર બચી જ ગયો. કુદરતને સાથ આપવાથી જ કુદરતનો સહયોગ આપણને મળી રહે છે. | થીમ પાસે એનિમિનાથ રાહી વિકાસા धर्मात्मा की देशना, होती नित फलवान | जयन्तसेन फलित करे, जीवन का उद्यान / / www.jainelibrary.org Jain Education Interational For Private & Personal Use Only
SR No.230153
Book TitleParyavaran ane Parigrah Parinam
Original Sutra AuthorN/A
AuthorGulab Dedhiya
PublisherZ_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf
Publication Year
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Five Geat Vows
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy