SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ sadossosdeedessessessedsefessedeeeeeeeeeSeSess associated discussessomsofesseds) દૂર કરાવવા ઈચ્છનારાઓ અને ભૌતિકવાદ તરફ લઈ જનારાઓને પરિચય પણ તજ જરૂરી છે. એ તજીને ભવ્ય છાએ પાંચમા દુષણથી બચવું. આ રીતે આ પાંચ દૂષણે તજનારાઓમાં સમ્યકત્વ હોય છે અથવા આવે છે અને હોય તો તે નિર્મળ બને છે. 6. આઠ પ્રભાવ (1) પાંચ મહાવ્રતધારી, મહાન ચારિત્ર્યવાન, ગુણવાન રહી વર્તમાન શ્રુતજ્ઞાન-જૈન શાસ્ત્રોના પરમ જ્ઞાતા હોય અને બીજાઓને પણ એ શાસ્ત્રોનું જ્ઞાન, બીજા ચિત્તમાં ચમત્કાર પામે એ રીતનું આપી શકે, શાસ્ત્રોના જ્ઞાનથી જૈન શાસનને પ્રભાવ વધારી શકે તે પ્રાવચનિક નામે પ્રથમ પ્રભાવક જાણવા. (2) જૈન શાસ્ત્રોનું જ્ઞાન મેળવીને મહાન ઉપદેશકની શક્તિ જેમણે પ્રાપ્ત કરી હોય તે બીજા ધર્મકથી પ્રભાવક કહેવાય. જેમ મહારાજા શ્રેણિકના પુત્ર નંદિષેણ મુનિ ઉપદેશક શક્તિથી વેશ્યાને ત્યાં આવનારા સીલંપટ માણસેમાંથી પણ દરાજ દશ દશ માણસને પ્રતિબધી પરમાત્મા મહાવીર દેવ પાસે મેકલી દીક્ષા લેવરાવતા હતા. બાર વર્ષ સુધી દરરોજના દશ દશને પ્રતિબંધી અંતે એક દિવસ નવ મનુષ્ય પ્રતિબોધાયા અને દશમે પ્રતિબધા નહિ, એટલે પિતે દશમા બની પ્રભુ મહાવીર પાસે જઈને દીક્ષા લીધી. એ નંદિષણ મુનિની પેઠે બીજા ધર્મકથી પ્રભાવક જાણવા. (3) જૈન શાસ્ત્રોને અભ્યાસ કરી, તર્કશાસ્ત્રનો પણ ગહન અભ્યાસ કરી, ગમે તેવા તે વખતના વાદ કરનારને જાહેરમાં પરાજ્ય પમાડીને જિન શાસનનો પ્રભાવ વધારે, તે વાદી નામે ત્રીજા પ્રભાવક કહેવાય. જેમ મલ્લવાદીસૂરિએ રાજ દરબારમાં અન્ય જમ્બર વાદીને પરાજય આપીને જૈન શાસનને પ્રભાવ વધાર્યો, તેમ જે વાદ કરીને, પરવાદીને પરાજય આપીને જૈન શાસનનો પ્રભાવ વધારે તે ત્રીજા વાદી પ્રભાવક જાણવા. (4) જૈન શાસ્ત્રના અભ્યાસ કરી જેઓ જ્યોતિષ વગેરે શાસ્ત્રો અને અષ્ટાંગ નિમિત્ત શાસને અભ્યાસ કરી અન્ય ધર્મીઓથી જૈન શાસનને પ્રભાવ ચડિતે સિદ્ધ કરે એવા ભદ્રબાહુ સ્વામીની જેમ જે નિમિત્ત કહે તે ચેથા નૈમિત્તિક પ્રભાવક જાણવા. (5) જૈન શાસનમાં રહી વિશિષ્ટ કોટિનું તપ કરે અને તે પબળથી જૈન શાસનને પ્રભાવ વધારે, તે પાંચમા તપસ્વી પ્રભાવક જાણવા. () જૈન શાસનનાં શાસ્ત્રોને અભ્યાસ કરી, શ્રેષ્ઠ ચારિત્ર પાળતા, વિદ્યાઓને અને અન્ય મંત્રનો વિશેષ કોટિને અભ્યાસ કરી, તે વિદ્યામથી વાસ્વામી અને આર્યરક્ષિત એમ શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ3gઈE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230136
Book TitleTarak Shree Samyktvana 67 Prakar
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Samyag Darshan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy