________________ કરે છે, સ્થિર થાય જેથી મનને જ્યાં-ત્યાં. રખડવાની કુટેવ હોય છે તે દૂર તેનું નામ “સમાધિ” થઈ જાય ધીરે ધીરે એકાગ્ર થવા માંડે છે અને ધર્મની બાહયાંતર ' ધારણામાં વૃત્તિનું એક દેશમાં ભાગમાં સ્થાપન કરી ધ્યેય પ્રવૃત્તિ કરતો હોય છે. વસ્તુનું સ્વરુપ રચવામાં આવે છે, અને તે સિદ્ધ થવાથી તે વસ્તુમાં તત્ત્વબોધઃ- તારાની પ્રભા જેવો હોય છે. જે વૃત્તિનો એકાકાર પ્રવાહ ચાલે તે “ધ્યાન’ આ ધ્યાનમાં જે પ્રવાહ આ દૃષ્ટિમાં વર્તનારા જીવો સ્વભાવથી જ નિરતિચાર ચારિત્રવંત ચાલે છે તે સતત ધારારૂપ હોતો નથી પણ મળે છૂટો પડી જાય હોય છે તેઓનું અનુષ્ઠાન શુદ્ધ હોય છે . પ્રમાદ રહિત વર્તન હોય છે. પ્રમાદ રહિત વર્તન હોય છે. વિચ્છેદવાળો હોય છે તે જો વિચ્છેદ પણું દૂર થઈ જાય એટલે છે આત્માનો શુભ વસ્તુમાં વિનિયોગ હોય છે. આશય-ઉદાર અને અવિચ્છિન્ન પ્રવાહ સતત રૂપે ચાલ્યા કરે ત્યારે સમાધિ કહેવાય છે. ગંભીર હોય છે. છઠ્ઠી. દૃષ્ટિમાં તત્ત્વની વિચારણા થઈ, જ્યારે આ દૃષ્ટિમાં 1 ગુણ :- મીમાંસા ગુણ પ્રાપ્ત થાય છે. આદરણીય રૂપે થાય છે. યોગમાં વૃદ્ધિ થાય છે. બાહય અત્યંતર આધિ, વ્યાધિ કે ઉપાધિ થતી નથી. ચિત્તની સ્થિરતા અપૂર્વ હોય સદ્વિચાર શ્રેણીને બહુ જ સારી રીતે પ્રાપ્ત કરે છે. આત્મીય છે. ધ્યાનને પરિણામે સમભાવ ઉદ્ભવે છે. બાબતની જ ચિંતવના થયા કરે છે. શ્રતધર્મ પર એને તન્મય - વિશેષ રાગ હોય છે. દેશવિરતિ તથા સર્વવિરતિપણાની પ્રાપ્તિ થાય સામર્થ્ય યોગનો પ્રથમભેદ ધર્મ સંન્યાસ પ્રાપ્ત થાય છે. અહિં છે. પૌદગલિક સુખો પ્રત્યેની ઘણી બધી લાગણી ચાલી ગઈ હોય છેઅને સાતમે ગુણસ્થાનકે રહે છે. અથતિ પ્રમત્તમાંથી. છે. તેમજ નિરતિચાર ચારિત્રનું પાલન કરતો હોય છે. અસંખ્યાતવાર અપ્રમત્તમાં અને અપ્રમત્તમાંથી પ્રમત્તમાં આવ-જાવ દોષઃ- આ દૃષ્ટિથી અન્યમુદ્ નામનો છઠ્ઠો દોષ દૂર થઈ જાય. છે. દેશવિરતિ યા “પ્રમત્ત, સંયત” ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. અપ્રમત્ત અવસ્થામાં લગીરે પ્રમાદનો ઉદય નથી હોતો ધર્મધ્યાન - ઉત્કૃષ્ટ પરિણામી હોય છે. શુકલ ધ્યાનની ઝાંખીનો. અરુણોદય અપ્રત્યાખ્યાન કષાયનો ઉપશમાદિ થવાથી દેશવિરતિ યાને પ્રગટે છે.. શ્રાવકની દશા પ્રાપ્ત કરવાનું સામર્થ્ય પ્રગટે છે. પણ સાથે સાથે પ્રત્યાખ્યાની. કષાયનો ઉદય છતાં સાધુના પાંચ મહાવ્રત ગ્રહણ. - આ ગુણસ્થાનકે જો આતમને ઊંચામાં ઊંચી શુદ્ધોપયોગની કરવાની મહા ઈચ્છા પ્રગટી શકે છે તે ભાવનાના યોગથી પાંચ લગન લાગે તો ત્યાંથી આગળ વધે છે. એટલે આઠમે ગુણ સ્થાનકે મહાવ્રત ગ્રહણ કરવાનું સામર્થ્ય પ્રગટે છે અને તે કારણથી જાય છે. ત્યાંથી શુક્લ ધ્યાનમાં ક્ષપકશ્રેણી શરુ કરે છે અને વધતાં પ્રત્યાખ્યાની. કષાયના ક્ષયોપશમથી સાધુ જીવન રૂ૫ પાંચ મહાવ્રત વધતાં છેક તેરમો સયોગી કેવલી ગુણસ્થાનકે પહોંચી જાય છે ત્યારે ગ્રહણ પણ કરી શકાય છે. ચાર ઘાતિ કમને ખપાવે છે અગર ન જાય ત્યાં તો, દશમા સુધી જઈને સંજ્વલનના લોભને બંધમાંથી દૂર કરે છે. ત્યાંથી અગ્યારમે - સાધુના વેશ માત્રથી છઠ્ઠ ગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી પરંતુ ગુણસ્થાનકે જઈ થોડાં ટાઈમ રહી ત્યાંથી પાછો નીચે પડે છે. સર્વ આરંભોથી નિવૃત થવાના આત્મ પરિણામ પ્રકટ થાય તો જ આ. ગુણ. સ્થાનક પ્રાપ્ત થઈ શકે છે. છેઆખા ભવચક્રમાં ક્ષપકશ્રેણીની પ્રાપ્તી. એકવાર થાય છે અને | ઉપશમ શ્રેણી પાંચ વાર પ્રાપ્ત થાય છે. હાલમાં સાતમાં અપ્રમત્તથી. મધ-વિષય-કષાય-વિકથા અને નિદ્રા આ પાંચ પ્રમાદ છે આગળ વધી શકાતું નથી. ત્યાં પણ સરાગ સંયમ ચારિત્ર છે. વળી. તેમાંથી કોઈપણ એક પ્રમાદ આ સ્થાને પર્વતનો હોય પરંતુ તે દોષોને દૂર કરવાની બુદ્ધિવાળા અને ઉત્સાહ પુરુષાર્થવાન પરિણામી. અંતમૂહૂતથી ઓછા ટાઈમ સુધી. જો તે અંતમુહૂર્તથી વધારે વાર હોવાથી આરાધક છે. રહયો તો આ છઠ્ઠા ગુણસ્થાનકથી નીચે ઉતરી જાય. બીજું આ સ્થાનમાં સજવલન કષાયોની ઉદય પ્રવર્તતો હોવાથી પ્રાયઃ મુનિપણાથી (8) પરા દૃષ્ટિઃ- આ દૃષ્ટિમાં સમાધિ નામના યોગનું આઠમું અંગ નીચે જતા નથી. અર્થના મુનિપણું જતું નથી | પ્રાપ્ત થાય છે. (7) પ્રભા. દૃષ્ટિઃ- આ દૃષ્ટિમાં ધ્યાન નામનું સાતમા યોગનું અંગ તત્ત્વબોધઃ- ચન્દ્રાની ચન્દ્રિકા જેવો સુક્ષ્મમાં સુક્ષ્મ બોધ થાય પ્રાપ્ત થાય છે. છે અને તે બોધ સતત પ્રવૃત્તિ-શિલ હોય છે. - તત્ત્વબોધ :- સૂર્યની પ્રભા જેવો બોધ થાય છે. ગુણ :- "પ્રવૃત્તિ” ગુણ પ્રાપ્ત થાય છે તેથી આત્મા ગુણમાં સંપૂર્ણ પણે પ્રવર્તત કરે છે.. ગુણ :- “પ્રતિપત્તિ” સ્થાન પ્રાપ્ત થાય છે. પણ | દોષઃ- આસંગ નામનો આઠમો દોષ ચાલ્યો જાય છે. દોષ : આ દૃષ્ટિ થી રજા નામનો દોષ ચાલ્યો જાય છે. જે આગળની દૃષ્ટિમાં આદરણીય તત્ત્વબોધ હતો તે અત્રે પ્રવૃત્તિમાં ધ્યેય વસ્તુમાં પદાર્થમાં એકાકાર બની જવું તેનું નામ ધ્યાન પરિપૂર્ણતાને પામે છે. તે કારણથી એ પ્રાણીની ક્રિયા દુષણ રહિતની. કહેવાય છે. કોઈ એક વસ્તુમાં ચિત્તને સ્થિર કરવું તેનું નામ હોય છે. આ દૃષ્ટિમાં વિહરતો આત્મા તેના વચનનો વિલાસ - “ધારણા” ત્યાર બાદ તે વસ્તુમાં ચિત્તની. એકાકાર વૃત્તિ થવી આનું નામ “ધ્યાન” તે પછી તે વસ્તુનું ધ્યાન કરતાં. તરૂપ બની જવું (અનુસંધાન પાના 4, 49 ઉપ૨) પરિપૂર્ણતરની દૃષ્ટિમાં આદરી ચિત્તની એકાકાર કરવું તેનું નામ ઇજારોની ના નારા સાત વોરા 65 भोगी मत बन मनुज तू, मत कर जीवन नाश / નયનોન સમજ્ઞ વિના, માનવતા શ્રી હારી || www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only