________________
શ્રી જિનાજ્ઞા વિધિપક્ષ(અ ચલ)ગચ્છની હૂંડી
કર્તા : શ્રી ગજલાભ ગણિ સંશોધક : મુનિ શ્રી કલાપ્રભસાગરજી
[આ કૃતિમાં કવિ શ્રી ગજલાભ ગણિવર્ય મ. સાહેબે ચાર ઢાળના કેદારા, આશાવરી, ધનાશ્રી જેવી દેશીઓમાં વણી લીધેલ છે. કવિશ્રીતી સાહિત્યરચના પરથી તેની વિદ્વતા–પ્રૌઢતા અને જિનાજ્ઞાપાલનની દૃઢતા પ્રતીત થાય છે. આ 'ડીમાં અંચલ(વિધિપક્ષ)ગચ્છની સમાચારીને શાસ્ત્ર પ્રમાણેા તેાંધી અક્ષરદેહ આપેલ છે. વાંચતાં તરત જ સમજ પડી જાય એવી સરળ રચનામાં તેની નિપુણતા સ્પષ્ટ થઈ જાય છે. સ. ૧૫૯૭ માં ‘ બાર વ્રત રીપ ચોપાઈ ૮૪ ' ગાથા પ્રમાણે, સ. ૧૯૧૦ માં ‘જિનાજ્ઞા ડી’ અને અન્ય સ્તવન, વૈરાગ્ય ગીતા ઈત્યાદિ તેમની રચનાએ છે. સ. ૨૦૨૯માં કચ્છ કોડાયના જ્ઞાનભંડારની હસ્તપ્રત ઉપરથી આ સંકલન કરેલ છે. જિનાજ્ઞા ઠંડીની રચના સિરોહી (રાજસ્થાન)માં થયેલ છે. સિરાહીના અચલગચ્છીય જિનમંદિર તથા મૂળ નાયકશ્રી આદિનાથ ભગવાનનું ચિત્ર આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. કૃતિને અંતે “મુજ મનમાં મને નથી કદાગ્રહ, જિનાજ્ઞા કેરા દાસ રે.'' આટલું` જ પદ્યકવિના હઠ્યમાં રહેલ, જિનેશ્વર પરમાત્મા પ્રતિ સમર્પણભાવને વ્યકત કરે છે.' —સંપાદક ]
Jain Education International
ઢાળ પહેલી
આણુ
ભેટચો આદિ જિંદ; પામ્યા. પરમાનંદ રે. જીવડા, આરાધા જિન આણુ, વિના જીવ અતિ રુલ્યા જી, મેલ્યું મતનું માણ રે; જીવડા, આરાધા જિન આણુ. અર્રિર્હંત દેવ, ગુરુ સુસાધુજી રે, કેવળી ભાષિત ધ; ત્રિણ તત્ત્વ સુદ્ધાં ધરે જી, સુણજો તેનેા મારે. જીવડા.૦ જિનપ્રતિમા સૂત્રે કહી જી રે, નિક્ષેપે ચિ ું જાણ; ઠવણુસચ્ચા તે થાપના જી, તેહની બ્રાંતિ મ આણુ રે. જીવડા સાતમે અંગે સમુ જુએ જી, આનદને અધિકાર; વદી અખંડ શ્રાવકે જી, ઉવવાઈ સૂત્ર માર રે. વડા૦
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
સિરાહી મુખમ ડણા જી રે, તુમ દરશન દેખી કરી જી રે,
For Private & Personal Use Only
૧
૨
૩
૪
મ
DIG
www.jainelibrary.org