________________
૧૩૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
વિરથા જન્મ ગુમાયો, રે મૂરખ ! વિથા જન્મ ગુમાયો
—ચિદાનંદજીના પદો : પદ સોળમું
આપણી રોજની રામકહાની કોઈ તે આજે તાત્કાલિક સમજાય છે તો સુમતિને મિલાપનો આનંદ અર્પી શકે છે અને પોતે પણ નિજાનંદ માણી શકે છે. જેને પાછળથી સમજાય છે એને પશ્ચાત્તાપરૂપી ઝરણુમાં સ્નાન કરવાનું સદ્ભાગ્ય સાંપડે છે અને તે પવિત્ર થવાનો યોગ પ્રાપ્ત કરે છે, ત્યારે ગત જીવનના સંસ્મરણો દિવાસ્વપ્નો જેવા લાગતાં આત્મા પુકારે છે :
રે નર ! જગ સપનેકી માયા
—ચિદાનંદજીનાં પદો : પદ સત્તરમું.
સૌથી વિશેષ કારુણ્ય તો ત્યારે પ્રગટે છે જ્યારે સુમતિની વિનતિ આપણે અંતરાત્માથી અવગણી શકીએ તેમ ન હોઈ એ અને કુમતિના સકંજામાં સપડાયેલા હોઈએ, એટલું જ નહિ પરંતુ તેમાંથી છૂટવાનો અવકાશ જણાતો ન હોય, અને એવી ત્રિશંકુ જેવી દશા હોય ત્યારે ?
—ચિદાનંદજીનાં પદો : પદ એકવનમું. આવી દશા કાંઈ ચિદાનંદજી એકલા જ અનુભવે છે એવું થોડું છે? આનંધનજી પણ વર્તમાન ચોવીશીના સત્તરમા તીર્થંકર શ્રીકુંથુનાથ ભગવાનના સ્તવનમાં કવે છે :
પ્રભુ મેરો મનડો હટક્યો ન માને.
બહુત ભાંતર સમજાયો, યાંકુ ચોડે હું અરુઅે છાને, પણ યિ શિખામણુ કહ્યુ રેચક, ધારત નવિ નિજ કાને, પ્રભુ ! મેરો મનડો હટકયો ન માને.
સુર નર જન પંડિત સમજાવે, સમજે ના માહરો સાળો,પ
હો કુંથુનિ ! મન કિમ હી ન ખાજે, મન કેવું છે તેની વ્યાખ્યા આપી શકાય ખરી? આ પ્રશ્ન આનંદધનજી જેવા સિદ્ધહસ્ત કવિ માટે પણ વિકટ છે. છતાં તેઓ લખે છે :
મન કામૂમાં નથી. એ દર્શાવે છે ત્યારે ‘ મનઃ
Jain Education International
બે ઠગ કહું તો દગ તો ના દેખું
શા કાર પણ નાહીં, સર્વ માંહે ને સહુથી અળગું
એ અચરજ મન માંહી,
હો કુંથુર્જિન ! મનડું કિમ હી ન ખાજે. મન વિષે બયાન પણ કર્યું. એનો ઉપાય બતાવતાં ખરેખરો સાધક કોણ છે ધ્વ મનુષ્યાળામ્ ાળું બન્ધ મોક્ષયોઃ ।' સૂત્ર યાદ આવ્યા વિના રહેતું નથી :
C
મન સાધ્યું તિણે સધળું સાધ્યું,
એહ વાત નહીં ખોટી.’
ર રીત. ૩ પ્રગટ. ૪ અને.
૫ આત્માની પારણતિ—ભિન્ન ભિન્ન પરિસ્થિતિ તે આત્માની પત્ની. તેનો ભાઈ તે આપણું મન. એટલે અહીં “ સાળો' કહ્યો છે.
આનંદધનજી
For Private & Personal Use Only
www.jainelibrary.org