________________
મધુસૂદન ઢાંકી
૨૧૩
પ્રસ્તુત ખરતરવસહીના બનાવનારાઓએ ઉપલબ્ધ જગ્યાના ખની શકે તેટલે ઉપયોગ કરી, તેમાં ખાવન જિનાલયના તળચ્છ ંદ લાઘવપૂર્વક સમાવી લીધા છે, ઘાટવાળા, પણ અલ્પાલ કૃત સ્તંભા અને દ્વારવાળી મુખચેકી વટાવી અંદર પ્રવેશતાં સૌ પહેલાં મુખમડપ કિવા અગ્રમંડપ આવે છે. તેમાં ‘પ’ચાગવાર’જ (ચિત્ર ૧) અને ‘વાસુદેવ-ગેાપ-લીલા' ચિત્ર ૨)નાં આલેખતા કંડારેલાં છે. (આમા કલેવરાની મહમૂદ બિધરાતા આક્રમણુ સમયે ખ'ડિત થયેલ મુખાકૃતિને સં. ૧૯૩૨/ઈ.સ. ૧૮૭૬ના કેશવજી નાયકના ાિર સમયે ફરીને ધડી વણુસાવી મારી છે.) અહીં કેટલીક બીજી પણ સારી (અને વાસ્તુશાસ્ત્રોક્ત) છતા છે, જેમાંથી નાભિનંદારક' વની એક અહીં ચિત્ર ૩માં રજૂ કરી છે.
મુખમંડપ વટાવતાં તેના અનુસધાને કરેલ ૨ ગમડપમાં જોવા લાયક વસ્તુ છે તેને ‘સભાપદ્મ-મ દારક' તિના મહાવિતાન (ચિત્ર ૪). અહીં રૂપકંઠમાં કલ્યાણુકાના, અને જિનદર્શીને જતા લેક સમુદાયના, દેખાવા કંડાર્યા છે (ચિત્ર ૫-૬). તે પછી આવતા ત્રણ ગજતાળું, અને ત્યાર બાદ બહુ જ ઘાટીલા 'કાલ'ના પણ ત્રણ થરા લીધા છે, જેનાં પડખલાંએમાં સુરેખ રત્નેની ઝીણી કંડાર શાભા કાઢી છે (ચિત્ર ૪); અને 'વજ્રશૃગેા'માં કમળપુષ્પા ભર્યાં છે (ચિત્ર ૪). આ થરા પછી ૧૬ ‘લૂમા' (લાંખસા)ને પદ્મ આવે છે. તે પછી (હાવી ધટે ત) અસલી ‘પદ્મશિલા'ને સ્થાને આધુનિક ÌÍ. ધારમાં રૅામક શૈલીનુ ‘લમ્બન' ખેાસી, સેાનાની થાળીમાં લેાઢાની મેખ મારી છે! આ મુખ્ય વલયાકાર મહાન વિતાનના બહારના પ્રત્યેક વિકવિતાના (તરખુણીયા)માં મેટું અને માતબર પ્રાસમુખ કારેલું છે (ચિત્ર ૭).
રગમંડપ પછી ‘ચેકી’ કરેલી છે; પણ તેનું તળ ઊંચું લેવાને બદલે ર ંગમંડપના તળ ખરાખર રાખવાથી વાસ્તુ વિન્યાસ અને એય આંતર શનના લય નબળા પડી જાય છે, રસરેખા છન્દ પશુ વિલાઇ જાય છે. અહી કેટલીક ઘુમટીએ કરી છે ઃ તેમાની એકના ‘નાભિચ્છન્દ' જાતિના વિતાનના ઉપાડ બહુ જ જીવાળ અને સુશ્લિષ્ડ સેાની પંક્તિથી કર્યાં છે (ચિત્ર ૮). ૨'ગમ`ડપ તેમજ ચેકીનાં સ્તમ્ભોમાં ઘેાડીક જ કારણી કરેલી હાઈ, વિતાનાને મુકાબલે (અને વિરાવાભાસથી) તે સૌ શુષ્ક લાગે છે.
છ ચોકીમાં ગૂઢમંડપ'નું મુખ્ય કારણીયુક્ત સપ્તશાખાદાર પડે છે (ચિત્ર ૧૦), જેના ઉંબરનુ આરસનું માણુ અલખત આધુનિક છે. દ્વારાની બન્ને બાજુએ, મથાળે ઈલ્લિકાવલણુ’ના મેડ યુક્ત, લફ્ની (ચિત્ર ૯) અને સરસ્વતીની મધ્યમૂર્તિવાળા મઝાના 'ખત્તક' (ાખલા) કાઢવા છે,
ગૂઢમંડપની બહારની ભિત તત્કાલીન શિલ્પ-પર ધરાને અનુકુળ અને વાસ્તુશાસ્ત્રોમાં વર્ણવી હશે તેવી, ધાટ અને રૂપાદિ અલ કારયુક્ત રચના બતાવે છે (ચિત્ર ૧૧). આમાં ‘કુમ્મા' પર યક્ષયક્ષીઓ-વિદ્યાદેવીએ, અને ‘૪ ધા’માં દિક્પાલા, અપ્સરાએ અને ખડ્ગાસન જિનમૂર્તિ કડારલી છે, જેમાંની ઘણી ખરી ખડિત છે. ૫ દરમા શતકના અન્યત્ર છે તને મુકાબલે અહીની કેટલીક મૂર્તિઓ —ખાસ કરીને દિક્પાલાદિની મૂર્તિ-ના કામમાં લચકીલપણું જરૂર દેખાય છે; મૂર્તિઓ ખંડિત હોવા છતાં.
ગૂઢમંડપની અંદરના ભાગમાં દિવાલેમાં ગાખલાએ કર્યાં છે, તે પ્રાચીન છે (જો કે તેમાં અસલી મૂર્તિ એ રહી નથી); પણ માટી તિ તા મૂળ અલંકૃત વિતાનને હટાવી તે સ્થળે છÌહારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org