________________
(જે ભણાવે, પઠન કરાવે તે ઉપાધ્યાય.)
(જેમની પાસે અધિક વાર જવાનું થાય છે તે ઉપાધ્યાય.)
स्मर्यते सूत्रतो जिनप्रवचनं येभ्यस्ते उपाध्यायः । (જેમની પાસે જિનપ્રવચનનું સ્મરણ તાજું કરવામાં આવે છે તે ઉપાધ્યાય.) उपाधानमुपाधिः सन्निधिस्तेनोपाधिना उपाधौ वा आयोलाभः श्रुतस्य येषामुपाधीनां वा विशेषणानां प्रक्रमाच्छोभनानामायो-लाभो येभ्यस्ते उपाध्यायाः ।
अधि-आधिक्येन गम्यते इति उपाध्यायः ।
(જેમની ઉપાધિ અર્થાત્ સંનિધિથી શ્રુતનો આય અર્થાત્ લાભ થાય છે તે ઉપાધ્યાય.) आधिनां मनः पीडानामायो लाभ: -आध्याय: अधियां वा ( नका: कुत्सार्थत्वात्) कुबुध्धीनामायोऽध्यायः, दुर्ध्यानं वाध्याय: उपहतः आध्यायः वा यैस्ते उपाध्यायः । (જેઓએ આધિ, કુબુધ્ધિ અને દુર્ધ્યાનને ઉપહન અર્થાત્ સમાપ્ત કરી દીધું છે તે ઉપાધ્યાય છે.) આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે :
तमुपेत्य शिष्टा अधियन्त इत्युपाध्यायः । (જેમની પાસે જઈને શિષ્ય અધ્યયન કરે છે તે ઉપાધ્યાય છે.) આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે :
उति उवओगकरणे वत्ति अ पावपरिवज्जणे होई । ज्ञत्ति अ झाणस्स कए उत्ति अ ओसक्कणा कम्मे ॥
(જેઓ ૩ એટલે ઉપયોગપૂર્વક, વ એટલે પાપકર્મનું પરિવર્જન કરતાં કરતાં, જ્ઞ એટલે ધ્યાન ધરીને, ય એટલે કર્મમળને દૂર કરે છે તે ઉપાધ્યાય છે.)
રાજવાર્તિકમાં તથા સર્વાર્થ સિધ્ધિમાં ઉપાધ્યાયની વ્યાખ્યા આપતાં કહ્યું છે : विनयेनोपेत्य यस्माद् व्रतशीलभावनाधिष्ठानादागमं श्रुताख्यमधियते इत्युपाध्याय : । (જેમની પાસે ભવ્યજનો વિનયપૂર્વક જઈને શ્રુતનું અધ્યયન કરે છે એવા વ્રતશીલ અને ભાવનાશાળી મહાનુભાવ ઉપાધ્યાય કહેવાય છે.)
નિયમસારમાં શ્રી કુંદકુંદાચાર્યે ઉપાધ્યાય નાં લક્ષણો દર્શાવતાં કહ્યું છે :
છે
ઉપાધ્યાય-પદની મહત્તા
Jain Education International
रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा । णिक्खस्वभावसहिता उवज्झाया एरिसा होति ॥
For Private & Personal Use Only
945
*
www.jainelibrary.org