________________
[૯૦] jjjjjssch.. lawalasavada sassaRs2 2 2 | | | ક> <> <>g a caala as a cad ૪૫. નવતત્ત્વ વિચાર ૐ નમઃ સત્તાય. ભટ્ટારિક શ્રી દેવગુપ્તસૂરિ પ્રસાદાત્ શ્રી સિદ્ધસૂરિ આદેશાત્ શ્રી વીર વિશ્વવિભુ શ્રીમદ્ વિધિપક્ષ ગચ્છનાથ ગુરુન શ્રી મેરુતુ'ગસૂરીન નવા તત્ત્વાનિ વૃણામિ,
*
*
*
નવતત્ત્વ ગાથાભિઃ પૂર્વ કવિકવિચિિભઃ ગુરુભિઃ શ્રીમજયશેખરસૂરીશ્વરૈવ્ય રચિ॥ ૧ ॥
પૂજય
અતે : શ્રી ગચ્છેશ ગુરુપદેશવશતસ્તસ્યા લેશ. જહુ શિષ્યાડમું સ્વપર પ્રખેાધ કૃતયે ગ્રંથાન્તિલાકયાલિખત્ ॥ જામ્રગુરવ ́શ સંભવ લસન્મારુક...... મથાંગજ | જ્યાતા જ્જયસિંહ મંત્રિ રચનામભ્યનામાંસ્નુવાન | ૨ || સારસ્માર સુવર્ણ રાશિ કલિત સર્વાં સિદ્ધિપ્રદ । નવભિઃ...... સુતત્ત્વનીિિભઃ સંપૂરિત સદા || પ્રસ્ફૂજ ગુણ સાધુશ્રૃત વિલસઙ્ગતાં...... વિત | શ્રી ગ્રંથેાડય* સુજનાપકૃત્યભિમતા વિશ્વ ચિર નિંતુ ૩ ।
*
*
શ્રી પ્રજ્ઞાપના, શ્રી જીવાભિગમ, શ્રી ભગવતી, શ્રી સમયવાયાદિ સિદ્ધાંત શ્રી તત્ત્વાર્થાદિ પ્રકરણ ગ્રંથ ઘણા જોઈ શ્રી પૂજ્ય ગચ્છ શ્રી મેરુતુ...ગસૂરિ ગુરુપ્રસાદિનવતત્ત્વવિચારુ લિખિઉ ઈ. પત્ર નં ૬૬૩.
*
*
Jain Education International
*
સ. ૧૪૬૮ વર્ષ ફ્રાગણ સુદ દ્વાદશી બુધે તારાપુરે ગ્રંથેાડય સમર્પિત. અથ સખ્યાતા અસંખ્યાતા વિચારુ લિખિÜ યથા ......
૪૬. અચલગચ્છની એ પટ્ટાલ. માંડલને! સંગ્રહ નં. ૫૮/૧૩૬ લા. ૬. વિ. મં, પ્રત ન. ૨૨૮૯૧
તથા ૨૨૫૬૯. લખનાર મુનિ તત્ત્વસાગર લીબડી મધે,
આ પટ્ટાવલિમાં શ્રી આ રક્ષિતસૂરિને ૪૭ મા પટ્ટધર અને શ્રી કલ્યાણસાગર સૂરિને ૬૪ મા પધર બતાવ્યા છે, જે ખરાખર છે. શ્રી મેરુનુČગસૂરિ સુધી ત્રણ દેવીએ વ્યાખ્યાનમાં આવતી એવા પણ ઉલ્લેખ છે. પાટણમાં કુમારપાળ રાજાના સૂચનથી ચેાથ કરનારા રહે ને ખીન્ન વિહાર કરી ાય, તે પ્રસ`ગ પણ અપાયા છે. આ પ્રસંગ ભીમશી માણેકે છપાવેલ પટ્ટાવલિમાં પણ છે. સ', ૧૮૯૬/ સ. ૧૮૭૧ માં આ પટ્ટાલિ વખાઈ છે. ૪૭. ઇતિ શ્રી મલયગિરિ વિરચિતા સપ્તતિટીકા સમાપ્તાઃ સ. ૧૮૬૬. કાર્તિક સુદિ પ. સ. ૧૧ ૫. અમરચંદ પરત વેચી. સ્વ હસ્તે દૂજો કાઈ ઉજર કરણ પાવૈ સહી. આંચલગચ્છે શ્રી પૂજીને આપી છે. પરવેમવજીની સાખ છે.
૪૮. ઇતિ શ્રો વિધિપક્ષગચ્છ સમાયકાદિ સમાચારી વિધિ સંપૂર્ણ: સ. ૧૮૬૬ વર્ષે કાર્તિક માસે સિતેતર પક્ષે દ્વિતીય તીથી ગુરુવાસરે શ્રી અચલગચ્છાધિરાજ પૂજ્ય ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી કીતિ સાગરસૂરીશ્વર શિ. મુનિ પ્રમે!સાગરેણુ લિખિતા શ્રી કાઠારા નગર મધ્યે હોયઃ કોયઃ કોય: કોયોસ્તાત શુભં ભવતું.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org