________________
અનેકાંતવાદને સક્ષિપ્ત પરિચય
– મુનિ શ્રી કલાપ્રભસાગરજી
सकलनयविलसितां विरोधमथन नमाम्येनेकान्तम् ।
– બધા નયાના વિરાધને વિનાશ કરવાવાળા અનેકાંતને હું નમસ્કાર કરુ છું.”
અનેકાંતવાદનુ સ્વરૂપ :
'अनंत धर्मात्मक' वस्तु
( સ્યાદ્વાદ માંજરી )
જૈન સ`સ્કૃતિનું માનવુ છે કે, પ્રત્યેક વસ્તુના અનંત પક્ષ છે. તે પક્ષાને જૈન દર્શનની ભાષામાં ધમ કહેવાય છે. આ દૃષ્ટિથી સંસારની પ્રત્યેક વસ્તુ અનંત ધર્મ છે.
અનેકાંતમાં ‘ અનેક ’ અને ‘ અંતે’( અનેક + અંત ) એ બે શબ્દો છે. અનેકના અ અધિક અથવા વધુ અને અતના અર્થ ધર્મ અથવા દષ્ટિ થાય છે. કોઈ પણ વસ્તુ તત્ત્વની ખ઼ુદી જુદી અપેક્ષાએથી પર્યાલોચના કરવી તે ‘અનેકાંત’ છે. ‘અપેક્ષાવાદ, ’ • કથ‘ચિદ્વાદ ’. સ્યાદ્વાદ' અને અનેકાંતવાદ,’ આ બધા શબ્દો પ્રાયઃ એક જ અના વાચક છે
જૈન સંસ્કૃતિમાં એક જ દૃષ્ટિમિ’દુથી પદાર્થની પર્યાલાચના કરવાની પદ્ધતિને એકાંગી, અપૂર્ણ, અપ્રામાણિક માનવામાં આવેલ છે. અને એક જ વસ્તુના વિષયમાં જુદી જુદી અપેક્ષાઓથી કહેવાની વિચારધારાના સંપૂર્ણ અને પ્રામાણિક રીતે સ્વીકાર કરેલો છે. આ સાપેક્ષ વિચાર પદ્ધતિનું નામ વસ્તુતઃ અનેકાંતવાદ છે.
અનેકાંતવાદ્મની એ વિશિષ્ટતા છે કે, તે કોઈ વસ્તુના એક પક્ષને પકડીને નથી કહેતા કે, આ વસ્તુ એકાંતથી આ ‘જ' છે, જયારે તે તે ‘જ ’કારના સ્થાન પર ‘પણ’ના પ્રયાગ કરે છે.
Jain Education International
અન્ય દની સાથે તુલના
જગતમાં જેટલા પણ એકાંતવાદી દર્શીનેા છે, તે બધા વસ્તુ સ્વરૂપના સંબંધમાં એક પક્ષને સવથા પ્રધાનતા આપી, કોઈ તથ્યનું પ્રતિપાદન કરે છે. વસ્તુસ્વરૂપના સ’બધામાં ઉદારમના થઈ ને વિવિધ દૃષ્ટિકોણેાથી વિચાર કરવાની કળા તેએની પાસે પ્રાયઃ નથી હેાતી, અને તેનું કારણ પણ એટલુ` છે કે, તેમના દૃષ્ટિકોણ અથવા કથન
જવિતાય ?
પુરુષાર્થ સિદૃયુપાય – શ્રી અમૃતચંદ્રજી કૃત
( શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org