SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ૫૮ પ્રશ્નોત્તર - રત્નમાલા ' એવા નામથી ઓળખાવી છે. તેમાં વીરજિતેંદ્રના મંગલવાળી, અભિધેય સૂચવતી પ્રથમ ગાથા આવી છે : “ પ્રશિવસ્ય બિનવરેન્દ્ર, પ્રશ્નોત્તરમાણિાં વધ્યે । નાગ-નરામર-વન્ત્ર, વેવ વેવાવિવું શ્રીમ્ ॥ ૨ ॥” ખીજી તથા ૨૮મી ગાથામાં વિમલ-પ્રશ્નોત્તર રત્નમાલા નામનો નિર્દેશ આવી રીતે કર્યો છેઃ << ઃ વહુ ના ંયિતે ?, દષ્ટાદશાર્થ-સાધન-પટીયાન્ । તે મુક્તામળા રવિ, વિમાન્તિ વિદ્યત્તમાનેષુ || ૨૮ ॥ रचिता सितपट- गुरुणा, विमला विमलेन रत्नमालेव । પ્રશ્નોત્તરમાત્મ્ય, ઝાતા ન મૂતિ ? ॥ ૨ ॥” મૂળ રચનામાં છેલ્લી આય્યમાં કવિએ પોતાનું નામ સિતપટ - ગુરુ = શ્વેતાંબર-આચાર્ય વિમલ એવું સ્પષ્ટ રીતે જણાવ્યું છે. == कण्ठस्थितया विमल - प्रश्नोत्तर - रत्नमालिकया || २ || " ' ' इति कण्ठगता विमला, प्रश्नोत्तर - रत्नमालिका येषाम् । ~~~ વિશેષમાં બે શ્વેતાંબર જૈનાચાર્યોએ વિક્રમના તેરમા અને પંદરમા સૈકામાં આ લઘુકૃતિ પર પ્રાસંગિક બોધક દૃષ્ટાંતો સાથે સંક્ષિપ્ત અને વિસ્તૃત વ્યાખ્યાઓ સંસ્કૃતભાષામાં રચેલી છે. [1] આ પ્રશ્નોત્તર-રત્નમાલા પર પહેલી વૃત્તિ વિ. સં. ૧૨૨૩માં હિરપાલ મંત્રીની વિજ્ઞપ્તિથી હેમપ્રભસૂરિએ રચી હતી, જેનું શ્લોકપ્રમાણ ૨૧૩૪ જણાવેલ છે. આ વૃત્તિકાર, ચંદ્રપ્રભસૂરિના પટ્ટધર ધર્મઘોષસૂરિના પ્રશિષ્ય અને યશોધોષસૂરિના શિષ્ય હતા, જે ધર્મઘોષસૂરિ જયસિંહરાજા( સિદ્ધરાજ )થી સન્માનિત થયા હતા. વૃત્તિકારે પોતાનો ઉચિત પરિચય તેના અંતમાં કરાવ્યો છે.ર આ વૃત્તિની પ્રાચીન પ્રતિ વિક્રમની ચૌદમી સદીમાં લખાયેલી જણાય છે. કારણ કે સાધુ ( શાહ) અભયચંદ્રે લખાવેલ એ ૧. પાડાંતરમાં ‘ પ્રથમમ્ ’ છે, અન્યત્ર અન્ય સહજ ફેરફારવાળાં પાઠાંતરો મળે છે, ૨. “ શ્રીનૈનરાક્ષનાંમાધિ-સમુહાસ-સુધાળા: શિરે નાતિ ફ્લાતા:, શ્રીચંદ્રામસૂચઃ ॥ धर्माधारतया सुदुश्चरतपश्चारित्रतेजस्तया नानासूरिविनेयसेविततया तेस्तैर्गुणैर्विश्रुतः । श्रीचंद्रप्रभसूरिपट्टतिलक (को) निग्रंथचूडामणि- जैशे श्रीजयसिंहभूपतिनुतः श्रीधर्मघोषप्रभुः ॥ સરીયલપદ્મન, સભ્યશ્રીપૂરિસંવz: 1 યમૂત્યુનૈનાં તીર્થં, શ્રીયશોષોષસૂચઃ ॥ ૧ ॥ आवर्जिते गुणगणैर्येषां गभीरिमादिभिः । समं लक्ष्मी-सरस्वत्यौ, समायातां स्वर्ग ( १ ) तले ॥ १० ॥ તેમાં સવુન્ય-વળ્ય-વ-વંચિત્યસંપતાં ! વધસ્તઢી ક્ષત: શિષ્ય:, શ્રીહેમદ્રસૂરિશિઃ || ૧૧ | મુવન-શ્રુતિ-રવિ-સંજ્યે વર્ષ પામંત્રિ-વિશÅ1 33 ૫ણા વડે વૃત્તિ:, પ્રરનોત્તરત્નમાયાઃ ॥ ૨ ॥ Jain Education International – જેસલમેર ભાં. ગ્રંથસૂચી (ગા. ઓ. સિ. નં. ૨૧, પૃ. ૧૦) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.212075
Book TitleSwetambara Guru Vimalsurini Prashnottar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorLalchandra B Gandhi
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages9
LanguageHindi
ClassificationArticle & Literature
File Size603 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy