________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
૫૮
પ્રશ્નોત્તર - રત્નમાલા ' એવા નામથી ઓળખાવી છે. તેમાં વીરજિતેંદ્રના મંગલવાળી, અભિધેય સૂચવતી પ્રથમ ગાથા આવી છે :
“ પ્રશિવસ્ય બિનવરેન્દ્ર, પ્રશ્નોત્તરમાણિાં વધ્યે ।
નાગ-નરામર-વન્ત્ર, વેવ વેવાવિવું શ્રીમ્ ॥ ૨ ॥”
ખીજી તથા ૨૮મી ગાથામાં વિમલ-પ્રશ્નોત્તર રત્નમાલા નામનો નિર્દેશ આવી રીતે કર્યો છેઃ << ઃ વહુ ના ંયિતે ?, દષ્ટાદશાર્થ-સાધન-પટીયાન્ ।
તે મુક્તામળા રવિ, વિમાન્તિ વિદ્યત્તમાનેષુ || ૨૮ ॥ रचिता सितपट- गुरुणा, विमला विमलेन रत्नमालेव । પ્રશ્નોત્તરમાત્મ્ય, ઝાતા ન મૂતિ ? ॥ ૨ ॥”
મૂળ રચનામાં છેલ્લી આય્યમાં કવિએ પોતાનું નામ સિતપટ - ગુરુ = શ્વેતાંબર-આચાર્ય વિમલ એવું સ્પષ્ટ રીતે જણાવ્યું છે.
==
कण्ठस्थितया विमल - प्रश्नोत्तर - रत्नमालिकया || २ || "
'
' इति कण्ठगता विमला, प्रश्नोत्तर - रत्नमालिका येषाम् ।
~~~ વિશેષમાં બે શ્વેતાંબર જૈનાચાર્યોએ વિક્રમના તેરમા અને પંદરમા સૈકામાં આ લઘુકૃતિ પર પ્રાસંગિક બોધક દૃષ્ટાંતો સાથે સંક્ષિપ્ત અને વિસ્તૃત વ્યાખ્યાઓ સંસ્કૃતભાષામાં રચેલી છે.
[1]
આ પ્રશ્નોત્તર-રત્નમાલા પર પહેલી વૃત્તિ વિ. સં. ૧૨૨૩માં હિરપાલ મંત્રીની વિજ્ઞપ્તિથી હેમપ્રભસૂરિએ રચી હતી, જેનું શ્લોકપ્રમાણ ૨૧૩૪ જણાવેલ છે. આ વૃત્તિકાર, ચંદ્રપ્રભસૂરિના પટ્ટધર ધર્મઘોષસૂરિના પ્રશિષ્ય અને યશોધોષસૂરિના શિષ્ય હતા, જે ધર્મઘોષસૂરિ જયસિંહરાજા( સિદ્ધરાજ )થી સન્માનિત થયા હતા. વૃત્તિકારે પોતાનો ઉચિત પરિચય તેના અંતમાં કરાવ્યો છે.ર આ વૃત્તિની પ્રાચીન પ્રતિ વિક્રમની ચૌદમી સદીમાં લખાયેલી જણાય છે. કારણ કે સાધુ ( શાહ) અભયચંદ્રે લખાવેલ એ
૧. પાડાંતરમાં ‘ પ્રથમમ્ ’ છે, અન્યત્ર અન્ય સહજ ફેરફારવાળાં પાઠાંતરો મળે છે,
૨.
“ શ્રીનૈનરાક્ષનાંમાધિ-સમુહાસ-સુધાળા: શિરે નાતિ ફ્લાતા:, શ્રીચંદ્રામસૂચઃ ॥ धर्माधारतया सुदुश्चरतपश्चारित्रतेजस्तया नानासूरिविनेयसेविततया तेस्तैर्गुणैर्विश्रुतः । श्रीचंद्रप्रभसूरिपट्टतिलक (को) निग्रंथचूडामणि- जैशे श्रीजयसिंहभूपतिनुतः श्रीधर्मघोषप्रभुः ॥ સરીયલપદ્મન, સભ્યશ્રીપૂરિસંવz: 1 યમૂત્યુનૈનાં તીર્થં, શ્રીયશોષોષસૂચઃ ॥ ૧ ॥ आवर्जिते गुणगणैर्येषां गभीरिमादिभिः । समं लक्ष्मी-सरस्वत्यौ, समायातां स्वर्ग ( १ ) तले ॥ १० ॥ તેમાં સવુન્ય-વળ્ય-વ-વંચિત્યસંપતાં ! વધસ્તઢી ક્ષત: શિષ્ય:, શ્રીહેમદ્રસૂરિશિઃ || ૧૧ | મુવન-શ્રુતિ-રવિ-સંજ્યે વર્ષ પામંત્રિ-વિશÅ1
33
૫ણા વડે વૃત્તિ:, પ્રરનોત્તરત્નમાયાઃ ॥ ૨ ॥
Jain Education International
– જેસલમેર ભાં. ગ્રંથસૂચી (ગા. ઓ. સિ. નં. ૨૧, પૃ. ૧૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org