________________
ભાષાના વિકાસમાં પ્રાકૃત-પાલિભાષાનો ફાળો
૨૫
આર્યપ્રવાહમાં એવાં કેટલાં ય આર્યંતર કર્મકાંડો, પ્રણાલિકાઓ અને પરંપરાઓ આર્યરૂપ પામી આજલગી ચાલતાં આવેલાં છે, એની પણ કોઈ વિચારક સંશોધક ના નહીં પાડી શકે.
આપણામાં આર્યંતર લોહી આર્યરૂપ પામી ભળેલું છે એ હકીકત કાંઈ આજના શોધકોએ જ શોધી કાઢેલ છે એમ નથી, પરંતુ આપણા મહર્ષિ મીમાંસાશાસ્ત્રકાર શખર અને મહાપંડિત કુમારિલભટ્ટ પણ એ હકીકતને સ્પષ્ટપણે જાણતા હતા, તેથી એ બાબત તેમણે પોતાના શાબર ભાષ્યમાં તથા તન્ત્રવાહિકમાં નોંધ આપેલી છે. અને ત્યાં ખાસ ભલામણ પણ કરેલી છે કે જે આયોં એ ભાષાના એટલે આર્ય ભાષા અને આર્યંતર ભાષાના જાણકાર હશે તેઓ વેદોની પરંપરાને અને વેદોના ભાવને ઠીક ઠીક સમજી શકશે.
આ રીતે સમગ્ર માનવમૈત્રીના ધ્યેયને વરેલી આર્ય પ્રજા અને તેની આર્ય ભાષા પોતાના વિકાસમાં આગેકૂચ કરી રહી હતી. ભ્રમણમાં આગળ તે આગળ વધતી આયોંની ટોળીઓ જ્યારે ભારત-ઈરાની આર્ય ભાષાના સહવાસમાં આવી ત્યારે એ બન્ને ભાષાઓએ વળી એકબીજાની છાપ પરસ્પર બરાબર લગાડી દીધી, તે હકીકત પણ આજે વર્તમાન જે અવેસ્તા સાહિત્ય છે તે દ્વારા સ્પષ્ટ જણાઈ આવે છે. આ નીચે એવાં કેટલાંક નામો, વિભક્તિવાળાં નામો અને ક્રિયાપદો એ બન્ને ભાષાનાં આપ્યાં છે જેથી એ બન્ને ભાષાઓનો અત્યંત નિકટનો સંબંધ સહજ રીતે ખ્યાલમાં આવી જશે.
ભારત-ઈરાની આર્ય ભાષા
ભારતીય આર્ય ભાષા
એસ્ત
શ્રેષ
વસુ-પવિત્ર
Jain Education International
વોહુ
ક્રૂત
ભૂમી
હમા
અહુર
સ્વા
અહ્વા
વચ્ચેખીચા
ઉોઈખ્યા
અઝેમ
વર્
અમા
મત્
એટલે
""
22
3
33
33
વિભક્તિવાળાં નામો
એટલે
3
""
""
23
39
""
""
""
""
તેમખ્યામહી એટલે
અરતી
""
અહી
વએદા
સક્ત
ભૂમિ
સત્રા એટલે સાથે
અસુર
વાસ્તને
અસ્ય–એનું
વિભક્તિવાળાં ક્રિયાપદો
વચોભિચ–વચનો વડે ઉભયેભ્યઃ—યુગલ માટે
સ્વઃ-પોતે
અહમ હું
વયસ્–અમે અસ્માન–અમોને મત્—મારાથી
નમિષ્યામહે–નમીએ છીએ ભરતિ–ભરે છે—પોષણ કરે છે અસિ–તું છે વેદ જાણ્યું
For Private & Personal Use Only
www.jainelibrary.org