SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદનબાળા ચંદનબાળાને મળવા આવ્યા.પોતાનાપિતાનાસમયના ચાકરેસમ્પલે ચંદનબાળાને ઓળખી. તે ચંદનબાળા પાસે ગયો અને નમસ્કાર કરી રડી પડ્યો. રાજાએ પૂછ્યું, “અરે ભાઈ, તું શા માટે રડે છે?” ત્યારે સમ્પલે જવાબ આપ્યો. “રાજાજી, આ ચંપાપુરીના રાજા દધિવાહન અને રાણી ધારિણીની દીકરી વસુમતી છે.” રાજા રાણી હવે એને ઓળખી ગયા અને પોતાની સાથે રહેવા બોલાવી. જ્યારે ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને એમણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ત્યારે તે સમયે ચંદનબાળાએ દીક્ષા લીધી અને પ્રથમ સાધ્વી બન્યા. શ્રાવિકાઓના જૈનસંઘના તેઓ મુખ્ય વડા સાધ્વી બન્યા. પાછળથી તેમને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અને જન્મમરણના ફેરામાંથી મુક્તિ મેળવી. ચંદનબાળા પાસેથી ગોચરી સ્વીકારતા ભગવાન મહાવીર આ વાતૉ દ્વારા અૉક સા? વર્તણૂકો બર્શ શીખવા મળે છે. મૂલાના મનમાં ભારૉભાર અદેખાઈ ભરૅલી છે તેથી તે ચંદનબાળાનું દંશ તસÀના વર્તણૂક સમજી ના શકી અને તેના પતિ દૈનાવહ શેઠનો પિતા તન્નનો પ્રેમ ઑળખી ના શકી તેથી તેણે ચંદનબાળાને ભયંકર ત્રાસ આપ્યો. તેણે નીચ 8મ બાંધ્યા. આ ઉપરથી આપણે ઇર્ષ્યાના બનાશકા? શક્તિ જૉઈ શકીઍ છીઍ. અને તેનાથી દૂર રહેવું જોઈએં તેમ સમજાય છે. વળી, નઃસ્વાર્થભાવૈ વૃદ્ધ દાસીએ ધ્રુનાવણને જે કંઈ બન્યું તે જણાવ્યું. તેણે આ કેવળ દયા ભાવથી પ્રેરાઈને જ કર્યું. જેના કારણે મૂલાના હાથે તેને ઘણું સહન કરવું પડયું હતું. આ સારું કાર્ચે તૈના આત્માને સારા કર્મોથી ભરે છે જેને પુણય કહાઍ જે જૈનધર્મનો મહત્વનો ઉદ્ધાંત છે. તે જ પ્રમાણે નાવણનૉ દસાભાવ અને ચંદનબાળાને MિGભાવથી આધાર અાપવૉ તથા અનાથને મદદ કરવાની ઇચ્છા આપણને તેવા દયા રાખવા જણાવ્યે છે. છેલ્લે ચંદનબાળાનો પોતાની દયાજનક સ્થિતિ હોવા છતાં ભગવાન મહાવીરસ્વામીન્ને મક્ષા શ્રાપવી એ અંત૨માંથી પ્રગટૅલૉ નિઃસ્વાર્થ પૂરા ભાવ છે. જૈનધર્મના શ્રા સિદ્ધાંતૉનું પાલન ચંદનબાળાને મોક્ષના માર્ગ લઈ ગયા. જૈન કથા સંગ્રહ
SR No.201021
Book TitleChandanabala
Original Sutra AuthorN/A
AuthorJAINA Education Committee
PublisherJAINA Education Committee
Publication Year2010
Total Pages3
LanguageGujarati
ClassificationArticle, Jaina_Education, & 0_Jaina_education_Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy