SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ક પ્રકાશ કી ય બાર કથાનુગ, માતાનુયેગ, ચરણકર કાનુગ ને કથાનુગ આ ચાર અગા પાયા ઉપર એ તી છે જિનશાસનની અમય મારત. જુદી જુદી ભૂમિકામાં રહેલા છે વધુને વધુ આગળ વધતા રહે તે માટે શાસનું વિભાજન નિયત કરાવ્યું છે. તેમાંય કે પશુ જીવને સરળતાથી સમજવી જિનશાસનમાં પ્રવેશ કરાવવા માટે તેના અનુરાગી બનાવવા માટે, પ્રથમ પગથીયું હોય, કેઈ Milestone કેય, તે તે છે કથાનું થાય. તેથી જ . દિન, રાહુના પદાધીને સમજાવવા માટે ય શાસ્ત્રકારે કથાનુગને આશ્રય લેતા આવ્યા છે. | અષાના જીવનના મહાન આદના શ્રવણુ વાંચનાદિથી આપણા જીવનમાં કૌશગ્યાદિ ભા... તથા સા ખમીર પ્રગટે છે... સંસારની વાસ્તવિકતાનું ભાન થાય છે. મામા તથા દાની રૂચી પણ કથાઓ તરફ વધુ દળતી હોય છે. તેથી જ શાસકારોએ અનેક ફાયપાના ચરિત્રના નિમણુ ક્યાં છે. પ્રસ્તુત “Niડયચરિત્ર' નામક મહાકાય મથ ૧૩ માં શૈકામાં આચાર્યશ્રી દેવપ્રભસૂરિ ૨ો તેમના જ શિષ્ય નર સૂરિએ સાધન કરેલ, ૧ દેવપ્રસૂરિની અજોડ વિદ્વતા આ ગ્રંથ દ્વારા પ્રગટ થાય છે. Nāાના પૂર્વજન્મથી માંડી છેક નિર્વાણ સુધીના અધિકારને રોમાંચક શૈલીમાં અહી રજુ કરવામાં આવ્યા છે. યુથની મહાનતા સાથે મધુરતા પણું તેટલી જ છે સાથે સાથે તેમનાથ પ્રભુના જીવનચરિત્રને પણ સ' દર તથા સાંકળી લીધું છે. આજે જિયભરમાં મહાભારત મહાકથાની ચાહુના વધતી જાય છે, તે જ લોકોની વ
SR No.090445
Book TitlePandavcharitra Mahakavyam Part 1
Original Sutra AuthorDevprabhsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages331
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy