________________
श्रीजैनस्तोत्रसन्दोह
૧૨ તરૂણ પ્રભાચાય
.
ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિ૬૭ (ત્રીજા) પાસે એમણે દીક્ષા લીધી હતી. યશઃકીર્તિ અને રાજેન્દ્રચંદ્રક૮ પાસે એમણે અભ્યાસ કર્યાં હતા. શ્રી જિનકુશળસૂરિએ ૬૯ એમને મૂરિપદ આપ્યું હતું. અણુ
૪૦
[ ૧૨ તરૂણ
૬૭ જન્મસંવત્ ૧૩૨૬ ના માગશર સુદ ૪ તે દિને, સ્થાન સમિયાણા ગામમાં. પિતા મંત્રી દેવરાજ, ગાત્ર છાજહુડ, માતા કમલાદેવી. મૂળનામ ખંભરાય. દીક્ષા જાલેારમાં સ. ૧૩૩૨ માં. પદ્માત્સવ સ. ૧૩૪૧ ના વૈશાખ શુદ્ધિ ૩ ને સેામવારે. એમણે ચાર રાજાઓને જૈન કર્યાં. અને કલિકેવલી નામના બિરૂદથી પ્રસિદ્ધ થયા. સ. ૧૩૭૬ માં કુસુમાણાગ્રામમાં સ્વર્ગવાસી થયા. એમને સ. ૧૩૪૩ માં યુગાદ્ધિવચરિત્ર અને સ. ૧૩૫૪ માં હિરભદ્રસૂરિ કૃત ઉપદેશ પદનુ પુસ્તક શ્રાવકાએ વ્હારાવેલું (જે. નં. ૧૭૭). એમના શિષ્ય વિનયપ્રભ ઉપાધ્યાયે સ. ૧૪૧૨ માં ગૌતમરાસા બનાવી પેાતાના નિર્ધન થયેલા ભાઈને સમૃદ્ધ બનાવ્યા. એ અમીઞ'જના તેમનાથના મંદિરાન્તત જ્ઞાનભંડારસ્થ પ્રાચીન પટ્ટાવલીમાંના પાઠ— तथा श्रीगुरुभिः ( श्री जिनकुशलसूरिभिः) विनयप्रभादि - शिष्येभ्य उपाध्याय पदं दत्तम्, येन विनयप्रभोपाध्यायेन निर्धनीभूतस्य निजभ्रातुः सम्पत्तिसिद्ध्यर्थ मंत्रगर्भित गौतमरासो विहितः, तद्गुणेन स्वभ्राता पुनर्धनवान् जातः । ઇત્યાદિ. ૬૮. એમણે સ. ૧૩૮૭ માં શ્રી જીનકુશળસૂરિએ રચેલી ચૈત્યવંદનકુળક (મૂળ જીનદત્તસૂરિ કૃત) વૃત્તિના સ ંશોધનમાં સહાયતા
આપી હતી.
૬૯. જન્મસંવત્ ૧૩૮૭ સમિયાણા ગ્રામમાં. પિતા મંત્રી જિલ્હાગુરુ. માતા જ્યતિશ્રી. ગાત્ર છાજહડ, દીક્ષા સં. ૧૩૪૭ માં. સૂરિમંત્ર રાજેન્દ્રાચાર્ય પાસેથી સ. ૧૩૭૭ ના જ્યેષ્ઠ વદ એકાદશીને દિને લીધા. સ. ૧૩૮૯ ના ફાલ્ગુન વિદ અમાવાસ્યાએ દેરાઉરામાં સ્વ -