________________
કળાગણિ ]
પ્રસ્તાવના
પાધ્યાયકૃત અભયકુમાર ચરિત્રનું સંશાધન કર્યું હતું, ઉપદેશમાળાની બૃહદ્વ્રુત્તિના અંતે એમણે પ્રશસ્તિ રચી છે. (જે. નં. ૨૮૯), અને ન્યાયાલંકારટિપ્પન અપર નામ પંચપ્રસ્થન્યાયત વ્યાખ્યા રચી (જેસ. પ્ર. ૭૧). એટલે ૬પઅક્ષપાદનું ન્યાયતર્ક સૂત્ર, તે પર વાત્સ્યામનનું ભાષ્ય, ભારદ્વાજનું વાર્તિક, વાચસ્પતિની તાપ ટીકા, તે ટીકા ઉપર ઉડ્ડયનની તપરિશુદ્ધિ-ન્યાયતાત્પર્યાં પરિશુદ્ધિ અને તે પર શ્રીકંઠની ન્યાયાલંકારવૃત્તિ અને તે શ્રીકની વૃત્તિ ઉપર એમણે પચ પ્રસ્થન્યાયતર્ક નામની વ્યાખ્યા રચી વિદ્વત્સમૂહને ઋણી બનાવ્યા છે. એ સિવાય ૬૬દ્ધિસાગર, અમરકીતિ વગેરે વિદ્વાન ગુરૂબંધુઓ હતા.
૧૩ જગડુ-એણે સ. ૧૨૭૮ અને સં. ૧૩૩૦ વચ્ચે સમ્યકત્વ ચઉપષ્ટ રચી. (પ્ર. પ્રા. ગૂ. કા. સંગ્રહ,
૧૪ સામકાતિ- એમણે સં. ૧૪૧૧ માં અણહિલપુરપત્તને ક્રાતંત્રવૃત્તિપજિકા લખી (જે ૧૨).
૩૯
૬૫. ન્યાયત= ૨, માઘ્ય ૨, યતિજ રૂ, તાત્પર્યેटीका ४, तत्परिशुद्धि ५, न्यायालङ्कारवृत्ति ६, पंचप्रस्थ न्याय तर्काणि क्रमशः अक्षपाद - वात्स्यायन- भारद्वाज - वाचस्पति- उदयन - श्रीकण्ठ - अभय तिलकोपाध्यायकृतानि षપિ ૩૦૦૦-મહદ્
न्यायसूत्र १, भाष्य २, न्यायवार्तिक ३, तात्पर्यटीका ४, तात्पर्य परिशुद्धि ५, न्यायालङ्कारवृत्तयः क्रमेणक्षपाद - વાત્સ્યાયન—સુચીતાર-વાચસ્પતિ- શ્રીચન—શ્રી,
अभयतिलकोपाप्याय विरचिताः ५४०००
---ષદર્શીનસમુચ્ચય ટીકા, ગુણરત્નસૂરિ
१९. सुरिजिनरत्न इह बुद्धिसागरसुधीरमरकीर्तिः कविः पूर्णकलशो बुधः । ज्ञौ प्रबोधेन्दुर्गाणि - लक्ष्मितिलकौ પ્રીતિમૂલ્યોિ દિનૈયાઃ ।।-અભયતિલક
—સંસ્કૃત દ્દયાશ્રય કાવ્યવૃત્તિ પ્રશસ્તિ,