SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ તિ જયપહુર સ્તોત્ર ૩૦૫ ભાવાર્થ –– શ્રી શાંતિનાથપ્રભુને નમસ્કાર કરીને પરમેષ્ટિકોષ્ટકમાં આગમ વિધિ પ્રમાણે સર્વતોભદ્ર નામના યંત્રથી ૧૭૦ અરિહતિને સ્તવું છું. (૧). ૪૩, ૨૪, ૩૦, ૩૬, અને ૩૭ એ કર્મવનને દહન કરવામાં નિપુણ એવા જિનશ્વરે મને સિદ્ધિ આપે. (૨) ૩૫, ૪૧, ૪૨, ૨૩, અને ૨૯ એ પંચકલ્યાણકથી યુક્ત જિનેથરો મને સિદ્ધિ આપો. (૩). ૨૨, ૨૮, ૩૪, ૪૦, અને ૪૬ એ જિનેશ્વરે અગ્નિ, સર્પ, વ્યાધિ, શત્રુ, રાજા અને મોહરાજાના દુષ્ટ એવા મહાજોદ્ધાઓને હરે. (૪). ૩૯, ૪૫, ૨૬, ર૭, અને ૩૩ એ જરા, ભરણ અને રોગથી રહિત તીર્થકરો અને મંગળ અને સિદ્ધિ આપે. () ( ૩૧, ૨, ૩૮, ૪૪ અને ૨૫ એ તીર્થકર વ્યંતર, ભૂત, પિશાચ અને રાક્ષસ પ્રમુખથી રક્ષણ કરનારા થાઓ. (૬) આ વિધિ પ્રમાણે ૧૭૦ યંત્ર વસ્ત્ર પર લખી જે પુરૂષ સ્તરે અને પૂજે તેને કોઈ વિદ્ધ થાય નહિ અને તરત સિદ્ધિ થાય. (૭) શ્રીનન્નસૂરિથી નમસ્કૃત આ ૧૭૦ જિનેશ્વરે ભક્તિ કરનાર ભવિકેને શાંતિ, ઋદ્ધિ, બુદ્ધિ, ધૃતિ અને કીર્તિ કરો. (૮) યત્ર. ૪૫–દ્વિતીચચત્રવિધિઃ | સ્તોત્ર | आनंदोल्लासनमत्रिदशपतिशिरःप्रसूनपूज्यपदं । जिनसप्ततिशतमानम्य वच्मि तस्यैव संस्तवनम् ॥१॥ जंबूद्वीपे भरतैरावतयोरेकमेकमभिनौमि । तत् द्वात्रिंशद्विजयेष्वेकैकं जिनवरं वन्दे ॥२॥ धातकिखंडद्वीपे द्विगुणैर्भरतद्विके जिनद्वितयं । ऐरावते जिनयुगलममलमभिनौमि सद्भक्तथा ॥३॥
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy