________________
તિ જયપહુર સ્તોત્ર
૩૦૫
ભાવાર્થ ––
શ્રી શાંતિનાથપ્રભુને નમસ્કાર કરીને પરમેષ્ટિકોષ્ટકમાં આગમ વિધિ પ્રમાણે સર્વતોભદ્ર નામના યંત્રથી ૧૭૦ અરિહતિને સ્તવું છું. (૧).
૪૩, ૨૪, ૩૦, ૩૬, અને ૩૭ એ કર્મવનને દહન કરવામાં નિપુણ એવા જિનશ્વરે મને સિદ્ધિ આપે. (૨)
૩૫, ૪૧, ૪૨, ૨૩, અને ૨૯ એ પંચકલ્યાણકથી યુક્ત જિનેથરો મને સિદ્ધિ આપો. (૩).
૨૨, ૨૮, ૩૪, ૪૦, અને ૪૬ એ જિનેશ્વરે અગ્નિ, સર્પ, વ્યાધિ, શત્રુ, રાજા અને મોહરાજાના દુષ્ટ એવા મહાજોદ્ધાઓને હરે. (૪).
૩૯, ૪૫, ૨૬, ર૭, અને ૩૩ એ જરા, ભરણ અને રોગથી રહિત તીર્થકરો અને મંગળ અને સિદ્ધિ આપે. () ( ૩૧, ૨, ૩૮, ૪૪ અને ૨૫ એ તીર્થકર વ્યંતર, ભૂત, પિશાચ અને રાક્ષસ પ્રમુખથી રક્ષણ કરનારા થાઓ. (૬)
આ વિધિ પ્રમાણે ૧૭૦ યંત્ર વસ્ત્ર પર લખી જે પુરૂષ સ્તરે અને પૂજે તેને કોઈ વિદ્ધ થાય નહિ અને તરત સિદ્ધિ થાય. (૭)
શ્રીનન્નસૂરિથી નમસ્કૃત આ ૧૭૦ જિનેશ્વરે ભક્તિ કરનાર ભવિકેને શાંતિ, ઋદ્ધિ, બુદ્ધિ, ધૃતિ અને કીર્તિ કરો. (૮) યત્ર. ૪૫–દ્વિતીચચત્રવિધિઃ | સ્તોત્ર |
आनंदोल्लासनमत्रिदशपतिशिरःप्रसूनपूज्यपदं । जिनसप्ततिशतमानम्य वच्मि तस्यैव संस्तवनम् ॥१॥ जंबूद्वीपे भरतैरावतयोरेकमेकमभिनौमि । तत् द्वात्रिंशद्विजयेष्वेकैकं जिनवरं वन्दे ॥२॥ धातकिखंडद्वीपे द्विगुणैर्भरतद्विके जिनद्वितयं । ऐरावते जिनयुगलममलमभिनौमि सद्भक्तथा ॥३॥