SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ શ્રીનમિષ્ણુ સ્તાત્ર ૨૯૫ યુ. ૧૯ આ યંત્ર ક્રેસર વગેરે સુગધી દ્રવ્યેથી લખી પાર્શ્વનિન્દ્રાય ધ્રુવી વી દૈતઃ દૂર દૂર વાહા । આ મંત્રથી ૧૦૮ વાર મદ્રેલા સુગ ધીદાર શ્વેત ૧૦૮ પુષ્પથી પૂજન કરી જમણી ભુજાએ ધારણ કરવાથી શાંતિદાયક, પુષ્ટિદાયક થાય અને સભયનું નિવારણ કરે. યંત્ર. ૨૦— કંકુ વગેરે સુગ'ધી દ્રવ્યથી લખી આ વડે પૂજન કરવાથી સર્વત્ર ય આપનાર મૂળમત્રથી મંત્રીને પૂજન કરવું જોઇએ. સત્ર. ૨૧— યંત્રનું ૧૦૮ ઉત્તમ પુષ્પો થાય. દરેકે દરેક પુષ્પને આ યંત્રની વિધિ ટીકામાં નથી, પરંતુ અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભડારની પ્રતના અંતભાગમાં આ યંત્રની આકૃતિ ચીતશૈલી હાવાથી ઉપયાગી ધારીને અત્રે છપાવવા ઉચિત ધાર્યો છે; પરંતુ યંત્રમાં ઉપયાગમાં લેવામાં આવેલ શ્રો શબ્દ, લક્ષ્મી બીજ હોવાથી આ મંત્ર લક્ષ્મી પ્રાપ્તિ માટે હશે એમ મારૂ માનવું છે. —સારાભાઇ નવાબ.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy