SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ નૈનાસ્તોરણ ૬ [૩ઘમષસૂરિ શતાબ્દીના જ હોવાનું સિદ્ધ થાય છે. કારણ કે દિગંબર સંપ્રદાયમાં આવાં નામે બહુ પ્રાચીનકાળમાં અપાતાં નહતાં. વિશેષ માટે જુઓ ઇતિહાસપ્રેમી મુનિશ્રી કલ્યા. કૃત પ્રભાઇ ચ૦ પ્ર. પર્યાચના. ૩ ધર્મષસૂરિ. श्रीमानतुङ्ग शिष्येण धर्मघोषेण सूरिणा। रचितोऽनघकल्पोऽयं चिन्तामणि जगत्प्रभोः ॥ ४७ ।। અહિં પૃષ્ઠ ૩૪ ઉપર મુદ્રિત શ્રી ચિંતામણિકલ્પને અને માત્ર આ પ્રમાણે ઉલ્લેખ હેવાથી કર્તા કયા સમયમાં અને કયા ગચ્છમાં થયા તેનો નિર્ણય કરવો અશક્ય છે, કારણકે ઉપરોક્ત માનતુંગસૂરિ ઉપરાંત તે નામના બીજા પણ આચાર્યો થયા છે. જેમકે – ૧ સં. ૧૩૩૩માં શ્રેયાંસ ચરિત્રના કર્તા. ૨ પરિગ્રહપ્રમાણના રચયિતા. (પી. પરિ. ૧, પૃષ્ઠ. ૯૪) ૩ વટ-વડગચ્છના સર્વદેવસૂરિ જયસિંહ-ચંદ્રપ્રભ-ધર્મ ઘેષ-શીલગુણસૂરિ શિષ્ય. સં. માં જયંતી પ્રશ્નોત્તરસંગ્રહના રચયિતા. એમના જ શિષ્ય મલયપ્રભ સં. ૧૨૬ માં ઉપરોક્ત જયંતી પ્રશ્નોત્તર પર સિદ્ધ જયંતી વૃત્તિ રચી (પી. ૩, ૩૭) અને તે પ્રાગવાટજ્ઞાતીય શ્રેષ્ટિ ધવલ મરૂની પુત્રી નાઉ નામની શ્રાવિકાએ સં. ૧૨૬૧ આશ્વિન વદિ ૭ રવ પુષ્ય નક્ષત્રે શુભયોગે અણહિલપુર પાટણમાં આત્મશ્રેયાર્થે પંડિત મુંજાલ પાસે મુકુંશિકા સ્થાને લખાવીને અજિતપ્રભસૂરિને સમર્પિત કરી. (પી. ૩, ૪૫ તથા શાંતિ. શા. સં. ખંભાત ). ૪ અંચલગચ્છીય મહેંદ્રપ્રભસૂરિના શિષ્ય જયશેખરસૂરિએ સં. ૧૪૩૬માં રચેલી ઉપદેશ ચિંતામણુની ટીકાના લેખક (તેમના ગુરૂબંધુ અને સતીર્થ). તથા ચંદ્રકુળના માનદેવસૂરિના વંશમાં ત્રીજે ચોથે માટે માનતુંગસૂરિનું નામ હર વખતે દેખાય છે. જુઓ શાં. જ્ઞા. ભં. ખંભાતમાં ગશાસ્ત્ર સ્વપજ્ઞ વૃત્તિની પ્રતની પુપિકા (પ્રશ. પૃ. ૫)
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy